BANASKANTHATHARAD

થરાદ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા આયોજિત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

૨ જુલાઈ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

રથયાત્રાનું આગમન લુવાણા કળશ ગામે થયું હતું એમાં બનાસકાંઠા જિલ્લા રથયાત્રાના ઇન્ચાર્જ જીતુભાઈ મોઢ,થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પુનમભાઈ દેસાઈ, મદનલાલ પટેલ કિસાન મોરચા મહામંત્રી બનાસકાંઠા જિલ્લા, અનાજી વાઘેલા ડિરેક્ટર ખરીદ વેચાણ સંઘ થરાદ, પૂર્વે મહામંત્રી મેવાભાઈ ખટાણા, પ્રવીણભાઈ ઠાકોર ઉપપ્રમુખ થરાદ તાલુકા, સરપંચ શ્રી હાજાભાઇ ઠાકોર કિયાલ, ઞોવિદભારથી બાપજી ચાઞડા. થરાદ તાલુકા કારોબારી સમિતિના સભ્ય શામળભાઈ મોદી, હંસાભાઈ પરમાર એસ સી મોરચા મહામંત્રી થરાદ તાલુકા, ઞામ ના આઞેવન સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ, કલેશહર માતાજી ના પુજારીઅને ભાજપ કાર્યકર્તા નરસીભાઈ એચ દવે વગેરે ઞામ લોકો એ રથયાત્રા નું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું નવ વર્ષમાં મોદી સરકારે કરેલા કામોની પ્રશંસા કરવામાં આવી ભાજપ સરકાર નાસુસાસનમાં જે કાર્ય થઈ રહ્યા છે એનાથી વસ્તી ખુબ ખુશ છે એવું પણ જાણવા મળ્યું ,આ રથયાત્રા જેતડા,થરાદ, ભલાસરા, કમાળી, ચોગડા, લુવાણા, મોરથલ, અને સાંજે બેવટા જઈ સમાપન કરાઈ, આગેવાનને ફૂલ પુષ્પા હારથિ સ્વાગત કરવામાં આવ્યું
ગોળ ધાણા ખાઈ વાગતે ગાજતે રથને મોરથલ ગામ રવાના કરેલ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!