THANGADH
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતર મેળામાં પાર્કિંગની વધુ ફી વસૂલતા પાર્કિંગ સંચાલકોને ચેતવણી આપી
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરણેતર લોકમેળામાં પાર્કિંગની કડક ચકાસણી વધુ રકમ વસૂલનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે – SDM, વિશ્વ પ્રસિદ્ધ…
તરણેતરનો મેળો સૌથી સારો, સૌથી વધુ મજા અહીં આવે છે – ભૂપતભાઈ વઢિયારા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભાતીગળ મેળો અનેક લોકો માટે રોજગારીનું માધ્યમ બન્યો પાંચાળ પંથકમાં યોજાતો તરણેતરનો ભાતીગળ મેળો અનેક લોકો…
સુરેન્દ્રનગર પોલીસ ટીમે તરણેતરના મેળામાં માતા પિતાથી વિખુટા પડેલા બાળકોનું પરીવાર સાથે મિલન કરાવ્યું.
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો ભાતીગળ લોકમેળો જામ્યો છે ત્યારે આજુબાજુના પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્ય માંથી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનગઢ સર્વોદય સોસાયટી ખાતે રહેણાંક મકાનમાંથી ધમધમતું જુગારધામ ઝડપી 21 ઈસમો ઝડપાયા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂ.4,87,000 તથા મોબાઇલ નંગ 22 રૂ.1,32,000 તથા સીએનજી રીક્ષા રૂ.50,000 એમ કુલ મળીને રૂ.6,69,000 નો…
તરણેતર મેળામાં માહિતી ખાતા દ્વારા આયોજિત લોકડાયરામાં મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિ
તા.28/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હિતેશભાઈ બારોટ, અનુભા ગઢવી, ગોવિંદદાન ગઢવી, કિરીટદાન ગઢવી સહિતનાં કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી દર્શકોને…
તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિરના પર બાવન ગજની ધ્વજા ચડાવાઈ
તા.28/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું, સુરેન્દ્રનગર જિલ્લાના…
તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામાં દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતાં નાયબ મુખ્ય દંડક
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોરલી, શંખ, રાવણહથ્થો, ઢોલ સહિતની પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ, ભાતીગળ પરંપરાને મંચ પર સજીવન કરતા કલાકારો સુરેન્દ્રનગર…
તરણેતર લોકમેળાની મુલાકાત લેતાં હાસ્ય કલાકાર પદ્મ શાહબુદ્દીન રાઠોડ
તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર માનવીયું મેળે મેળે આવે અને મેળે મેળે જાય એનું નામ લોકમેળો : પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ* તરણેતર…
સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦૦થી વધુ કલાકારો માટે પોતાની કળા રજૂ કરવાનો મંચ બનતો તરણેતર લોકમેળો
તા.27/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્પર્ધકોએ ઢોલ, વાંસળી, મોરલી, દુહા-છંદ, લોકવાર્તા, ભરતગૂંથણ જેવી સ્પર્ધાઓમાં કૌશલ્ય ઝળકાવ્યું. વિશ્વ પ્રસિદ્ધ તરણેતર લોકમેળાનો આરંભ…
તરણેતરના મેળામાં જનઆરોગ્યની રક્ષા માટે સજ્જ આરોગ્ય વિભાગ
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 25 મેડિકલ ઓફિસર, 104 આરોગ્ય કર્મચારીઓની ટીમ રહેશે ખડેપગે, મેળામાં અલગ-અલગ પાંચ સ્થળોએ મેડિકલ ટીમો આપશે…










