THANGADH
-
ખનીજ માફિયાના મકાન પર બુલડોઝર ફેરવવા પહોંચ્યા પ્રાંત અધિકારી, ભાજપ નેતાએ હાથ જોડી કરી આજીજી
થાનમાં તંત્રની ટીમ પર હુમલો કરનાર ખનિજ માફિયાના ઘર પર બુલડોઝર ફેરવવા પ્રાંત અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો હતો ત્યાં જ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સીલીકોસીસે ટુંકા ગાળામાં 2 સગાભાઈ સહીત 5 કામદારોનો ભોગ લીધો.
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ થાનના સીરામીક ઉધ્યોગમાં કામ કરતા આધાર ધીરૂભાઈ, દાણા ગોપાલભાઈ અને પરમાર રણજીતભાઈના એક…
-
થાનગઢ પોલીસ ટીમે ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ 5 કિ.રૂ.90,000 નો મુદ્દામાલ ખરાઈ કરી નાગરિકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કર્યાં,…
-
સુરેન્દ્રનગર SOG પોલીસે ખાખરાળી ગામેથી ગેરકાયદેસર મઝલલોડ બંદુક સાથે એક ઇસમને દબોચી લીધો
તા.23/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં એસઓજીના પીઆઇ બી. એચ. શીંગરખીયા તથા પીએસઆઇ એન. એ. રાયમા, આર.જે.ગોહિલ, અનિરૂધ્ધસિંહ સહિત સમગ્ર…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા, મુળીમાં ખનીજ ચોરી અટકાવવા મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
તા.12/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું…
-
થાનગઢમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા થાન પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો.
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખનીજ ચોરી રોકવા પોલીસનો ડ્રોન પ્રયોગ, માફિયાઓમાં ફફડાટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન ગણાતા…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢ અને મુળીના ચાર નાયબ ઈજનેરોને નોટિસ ફટકારતાં દોડધામ મચી જવા પામી
તા.04/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દરોડામાં ખનિજ ચોરી માટે વપરાતા 100-100 વોટ પાવરના ટ્રાન્સફોર્મર ઝડપાયા, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.…
-
થાનગઢમા પોલીસની ચેકીંગ ડ્રાઈવ દરમ્યાન એક કાર ચાલકે અનેકને હડફેટે લીધા
તા.04/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાળા કાચ વાળી ગાડી રોકતા ચાલકે સર્જયુ હિટ એન્ડ રન, પોલીસે કાર કબ્જે કરી, સુરેન્દ્રનગર જિલ્લાના…
-
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ, જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય…
-
સુરેન્દ્રનગર મનપા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી) અધિનિયમ વિશે માહિતગાર કરાયા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ફૂડ…









