VADNAGAR
જય ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર વિધવા માતાઓ તથા વૃદ્ધો ને કરિયાણા કીટ તથા મીઠાઇ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર જય ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર વિધવા માતાઓ તથા વૃદ્ધો ને કરિયાણા કીટ તથા મીઠાઇ…
વડનગર તાલુકાના ત્રાંસવાડ ખાતે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર, વડનગર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ‘આત્મા’ દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહેસાણા જિલ્લામાં પણ વડનગર…
વડનગર તાલુકાના શાહપુર વડ ગામે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝની તાલીમ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વડનગર વડનગર તાલુકાના શાહપુર વડ ગામે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝની તાલીમ યોજાઇ હતી. જેમાં સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો બહેનોને…
વડનગર તાલુકાના કરબટીયા ખાતે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ અને અટલ ભુજલ યોજનાની અંતર્ગત તાલીમ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર વડનગર તાલુકાના કરબટીયા ગામે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝની તાલીમ યોજાઇ હતી. જેમાં સ્થાનિક પશુપાલકો ખેડૂત ભાઈઓ બહેનોને…
વડનગર બી.એન હાઈસ્કૂલ થી રેલવે સ્ટેશન, પ્રેરણા સ્કૂલ સુધી વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યાં.
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર મહેસાણા જિલ્લામાં આવેલ વડનગર બી.એન હાઈસ્કૂલ થી રેલવે સ્ટેશન, ટાવર બજાર, પ્રેરણા સ્કૂલ સુધી વિકાસ પદયાત્રા…
આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ સામુહિક આરોગ્ય કેંન્દ્ર-સુંઢીયા સહિત ૭૧ આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઇ
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર ૧૧ ઓક્ટોબરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-સુંઠિયા ખાતે આયુષમાન આરોગ્ય શિબિર યોજયેલ સાથે જિલ્લાના તમામ કાર્યારત આયુષ્માન…
વડનગર તાલુકામાં સુંઢિયા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સુંઢિયા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યો હતો.
વાત્સલ્યમ ન્યૂઝ,બળવતસિંહ ઠાકોર,વડનગર વડનગર તાલુકાના સુંઢિયા ગામે સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોની વિવિધ ૧૪૧૮ જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ આવ્યું. મહેસાણા જિલ્લાના વડનગર…
સરસ્વતી વિદ્યામંદિરમાં નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું
વડનગર ખાતે સરસ્વતી વિધામંદિરમાં નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું સરસ્વતી વિદ્યા મંદિરના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન,…
વડનગર તાલુકાના વડબાર ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે
અહેવાલ-બળવતસિંહ ઠાકોર વડબાર ગામના પરા વિસ્તારના ખેતરોમાં પાણી એક મહિનાથી ગરકાવ કરી ગયું છે વડનગર તાલુકાના વડબાર ગામના ખેડૂતોને રાતા…
વડનગર સિવિલમાં ભરતી કૌભાંડમાં સુપ્રિટેન્ડેન્ટે દોષનો ટોપલો એજન્સી પર ઢોળ્યો, ભરતી કરાયેલા મોટાભાગના નજીકના સંબંધીઓ
વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા 34 જગ્યાઓ ભરવા માટે અપાઈ હતી મંજૂરી જેમાં 20 ક્લાસ વર્ગ ની જગ્યાઓ,…










