VALSAD CITY / TALUKO
કેન્સલ…..વલસાડ આરટીઓમાં તા. ૧૩ થી ૧૫ જૂને થનાર પસંદગીના નંબરની ફાળવણીનું રી-ઓકશન રદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબર ફાળવણી માટે ઓનલાઈન ઓકશનની…
વલસાડ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે વાપી ખાતે વિવિધ સ્થાનોપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ, તા. ૭ જૂન “૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” અંતર્ગત “Ending Plastic Pollution” થીમને ધ્યાનમાં…
વલસાડ: ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની વન વિભાગ વલસાડ દ્વારા ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” નિમિત્તે “Ending Plastic Pollution” થીમને ધ્યાનમાં રાખી વન વિભાગ વલસાડ…
વલસાડ: પ્રગટેશ્વર ધામ-આછવણીના ધર્માચાર્ય પરભુદાદાના ૮૬મા જન્મદિવસની પીપલનારે ખાતે ભવ્ય ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પરભુદાદાના ૮૬મા જન્મ દિવસની ઉજવણી નાસિક જિલ્લાના પીપલનારે ગામે ધર્મ, ભક્તિ અને…
વલસાડ જિલ્લાના ધરમપુરના ઓઝરપાડા ગામમાં વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૨૫૦ તાલીમાર્થી વિદ્યાર્થીઓને તમાકુથી થતા રોગો અને COTPA-2003 એક્ટ અંગે સમજ આપવામાં આવી વલસાડ, તા. ૦૨…
વલસાડ જિલ્લાના ૮૧૫ પેન્શનરોએ ઘર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફીકેટનો લાભ મેળવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૪૨૩ રેશન કાર્ડ ધારકોને ડોર ટુ ડોર NFSA E-KYC ની મફત સેવા આપવામાં આવી રાજ્ય સરકારના…
વલસાડ જિલ્લાના ઉમરગામના દેવધામથી બિહારની પાર્વતીબેન પાસવાન ગુમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ, તા. ૦૨ જૂન:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેવધામમાં મનીષ પાંડેની ચાલીમાં રહેતી ૨૧ વર્ષીય પાર્વતીકુમારી દશરથ…
વલસાડ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ઉમરગામમાં આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ એ આકસ્મિક ચેકિંગ,૧૮ દુકાનદારો પાસે રૂ. ૩૬૦૦ દંડ વસૂલ્યો,રાજ્ય…
વલસાડ: આજે વિશ્વ સાયકલ દિવસઃ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત તબીબ દંપતીએ લોકોમાં સાયકલ પ્રત્યે પ્રેમ જગાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ,તા.૨ જૂન:સમાજને તંદુરસ્ત રાખવા માટે તબીબોની ખૂબ જ મહત્વની ભૂમિકા છે અને આ ભૂમિકા પોતાની હોસ્પિટલ…
વલસાડ જિલ્લામાં પાંચેય સ્થળે આયોજિત સમર યોગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો
વાત્સલ્યમ સમાચાર – મદન વૈષ્ણવ વલસાડ,તા.૩૧:ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના…










