VALSAD CITY / TALUKO
-
વલસાડ સાયન્સ કોલેજ પાસે ૧૪ થી ૨૦ વર્ષીય યુવતીના માનવ કંકાલના અવશેષો મળી આવ્યા
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૭ નવેમ્બર વલસાડની સાયન્સ કોલેજ પાછળ આવેલી સહજાનંદ સોસાયટીના સામે ખુલ્લા ઝાડ ડાળખીવાળા પ્લોટમાં સ્થાનિક છોકરાઓ…
-
વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો – આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન’’ યોજાયું
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૫ નવેમ્બર વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની સરકારી શાળાઓની શૈક્ષણિક ગુણવત્તાયુક્ત પ્રગતિ થાય તે હેતુથી…
-
વલસાડના મરલા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ નવેમ્બર વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા વલસાડ તાલુકાના મરલા ગામ ખાતે સ્વામિનારાયણ મંદિરે પ્રાકૃતિક ખેતીની…
-
વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ નવેમ્બર વલસાડ જિલ્લામાં ‘‘આપણુ શૌચાલય, આપણુ સન્માન’’ થીમ હેઠળ વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે ગામડાઓમાં…
-
વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક મળી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ નવેમ્બર ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સ્વચ્છ ભારત મિશન (ગ્રા) પેયજળ અને સ્વચ્છતા વિભાગના સંયુક્ત…
-
કપરાડાની ૨ વર્ષની બાળકીને હ્રદયમાં કાણાંનું વિના મુલ્યે ઓપરેશન થતાં નવું જીવન મળ્યું
ખાનગી હોસ્પિટલમાં બે લાખ સુધીના ખર્ચની સામે નિ:શુલ્ક ઓપરેશન થતાં ગરીબ પરિવારને રાહત સંકલન – સલોની પટેલ માહિતી બ્યુરોઃ વલસાડ…
-
વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો, ૭૧ બોટલ એક્ત્ર થઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ ઓક્ટોબર વલસાડ એસ.ટી.ડિવિઝન કચેરી અબ્રામા ખાતે ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ ઝુંબેશ અંતર્ગત વલસાડ વિભાગના વિભાગીય…
-
વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ ૧૧,૬૦૪ કેસનો નિકાલ, કુલ રૂ.૧૪.૬૩ કરોડનું સમાધાન
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ સપ્ટેમ્બર વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.૧૪/૦૯/૨૦૨૪નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન…
-
વલસાડ જિલ્લાના ૩૩.૫૦ કિમીના વિવિધ માર્ગો પર ડામર પેચવર્ક દ્વારા કામગીરી હાથ ધરાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ સપ્ટેમ્બર વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે બિસ્માર બનેલા રસ્તાની મરામત કામગીરી હાલ વરસાદે વિરામ લેતા…
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન – અર્ચન કરી ધન્યતા અનુભવી
ધાર્મિક પર્વમાં જોડાઇને લોકો પોતાની આસ્થાની સાથોસાથ રોજગારી પણ મેળવી રહયા છે :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી માહિતી બ્યુરો…









