VAV-THARAD
-
ચાંગડા ગામે વન કવચ યોજનામાં સરપંચની મનમાનીના આક્ષેપ, ગ્રામજનોમાં રોષ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ રાહ તાલુકાના ચાંગડા ગામમાં વન કવચ યોજના હેઠળ કરવામાં આવેલા વનીકરણના સ્થળને લઈને ગ્રામજનોમાં…
-
56 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં! ઓનલાઈન ટ્રેડિંગ કેસમાં થરાદ પોલીસની ભૂમિકા સામે સવાલો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ પોલીસ દ્વારા તા. 15/04/2026ના રોજ થરાદ-મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં કરવામાં…
-
જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાગવત કથા મહોત્સવ: શંકરભાઈ ચૌધરીએ કમિટી હોલ માટે રૂ. 11 લાખની સહાય જાહેર કરી
વાત્સલ્ય મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના વજેગઢ ગામે કૈલાસ ટેકરી સ્થિત જડેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આયોજિત શ્રીમદ…
-
ઓનલાઇન ટ્રેડિંગ કૌભાંડની સ્ટોરી છાપતા પત્રકારને ધમકી! થરાદ પોલીસ સ્ટેશનમાં જ રિપોર્ટરને અપાઈ ધમકી, પત્રકાર સુરક્ષા સામે ઉઠ્યા પ્રશ્નો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના એક પત્રકારે સમાચાર પ્રકાશિત કરવાના મુદ્દે ધમકી મળ્યાનો આક્ષેપ કરતા થરાદ પોલીસ…
-
“ફોરેસ્ટ વિભાગનો સપાટો: દોલતપુરા ચોકડી પરથી 35 કોલસાના કટા સાથે ડાલુ ઝડપાયું
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના દોલતપુરા ગામની ચોકડી પાસે ફોરેસ્ટ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન કોલસાથી ભરેલું…
-
ખાનપુરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ ખાનપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીથરાદ તાલુકાના આયોજન હેઠળ ‘એક પેડ માં કે…
-
થરાદ નગરપાલિકા વિસ્તારમાં ખાતમુહૂર્તના તાયફા, બીજી બાજુ પાણી માટે લોકોના વલખાં!
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ નગરપાલિકાના શિવનગર વિસ્તારમાં આવેલા પરમારવાસ અને પંડ્યાવાસના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર…
-
થરા-કિયાલ રોડ રિનોવેશન વિવાદ: આર.સી.સી રોડ ઊંચો થતાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની ભીતિ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરા તથા કિયાલા ગામને જોડતા માર્ગ પર ચાલી રહેલા RCC રોડના કામને લઈને સ્થાનિકોમાં…
-
થરાદ રેફરલ હોસ્પિટલમાં અતીત ગુલાબગીરી ની માનવતાભરી સેવા : દર્દીઓ અને સ્વજનોને ફ્રુટ વિતરણ….
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ આજના સ્વાર્થભર્યા સમયમાં માનવતા અને સેવાભાવને જીવંત રાખતા અતીત ગુલાબગીરી એ થરાદ રેફરલ…
-
“મારું ગામ – સ્વચ્છ ગામ”ના સંકલ્પ સાથે ઘેસડા-કરણપુરામાં સ્વચ્છતાની હાકલ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના ઘેસડા અને કરણપુરા ગામે સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું સફળ આયોજન…
