VISNAGAR
-
વિસનગરના જોષી કાવ્યએ ખેલ મહાકુંભની જુડો સ્પર્ધામા ભાગ લઈ બે ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર, યુવાઓમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ આવે અને યુવાઓમાં રહેલું રમતગમતનું કૌશલ્ય બહાર લાવવાના આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને…
-
આધુનિક ટેક્નોલોજી, સેકસડ સોર્ટેડ સિમેન, પશુપાલન વ્યવસાય મેનેજમેન્ટ, પશુપાલકો ને મૂંઝવતા પ્રશ્નોની માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવા શિબિર નું આયોજન કર્યું.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, વિસનગર જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મોટીદાઉ ખાતે જિલ્લા પશુપાલન શિક્ષણ શિબિર કમ…
-
વિજાપુર તાલુકાના ગવાડા ગામે આવેલ દેવર્ષિ એલ્યુિનિયમ ની ફેકટરી માંથી ૭૬૦ કિલો ની ૩૮ પાટો ની ચોરી
વિજાપુર તાલુકાના ગવાડા ગામે આવેલ દેવર્ષિ એલ્યુિનિયમ ની ફેકટરી માંથી ૭૬૦ કિલો ની ૩૮ પાટો ની ચોરી જૂના છૂટા થયેલ…
-
ખેડૂતો આજે આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા તેવું આરોગ્ય મંત્રી કહી રહ્યા હતા.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ…
-
વિસનગર તાલુકાના બાજીપુરા ગામમાં પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ અને વડીલ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર વિસનગર તાલુકાના બાજીપુરા ગામમાં પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ અને વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો તા.૦૧/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ…
-
વિજાપુર 92 વર્ષીય ભોગીલાલ મોદી નુ નિધન થતાં મૃતકની ઈચ્છા અનુસાર પરીવાર જનો એ રોટરી કલબ ને દેહદાન સમર્પિત કર્યું
વિજાપુર 92 વર્ષીય ભોગીલાલ મોદી નુ નિધન થતાં મૃતકની ઈચ્છા અનુસાર પરીવાર જનો એ રોટરી કલબ ને દેહદાન સમર્પિત કર્યું
-
વિસનગર માં એક્સપાઈટ ડેટ વાળો ભારતીય બનાવટી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, વિસનગર આજ રોજ વિસનગર તાલુકા અને સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો જે…
-
એક વર્ષથી વધુ સમય ગાળામાં ડ્રિપ માઈક્રો ઇરીગેશન પ્લાન સફળતાપૂર્વક જોવા મળ્યો.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર. વિસનગર વિસનગર તાલુકાના રાલીસણા ગામે અંદાજીત 2 વર્ષથી ડ્રિપ માઈક્રો ઇરીગેશન પ્લાન સફળતાપૂર્વક જોવા મળે છે,…
-
વિસનગર ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો ૭મો પદવીદાન સમારોહ યોજાયો જેમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તીર્ણ થયેલા ૧૮૦૪ વિદ્યાર્થિઓને હતા.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, વિસનગર આજરોજ વિસનગર ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો ૭મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં…
-
ગુજરાતમાં ખાલી નામની જ દારુબંધી હોય તેવું લાગી રહ્યું છે. વિસનગર તાલુકા અને શહેર ઠેર-ઠેર ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાનું જાણવા મળે છે.
વાત્સલ્યમ સમાચાર,વિસનગર ગુજરાતમાં ખાલી નામની જ દારુબંધી હોય તેવું લાગી રહ્યું છે. વિસનગર તાલુકા અને શહેર ઠેર-ઠેર ખુલ્લેઆમ દારુનું વેચાણ…









