WADHAWAN
સુરેન્દ્રનગર નેત્રમ ટીમ દ્વારા ખોવાયેલ થેલો શોધી મુળ માલીકને પરત કરી ઉમદા કામગીરીનું ઉદાહરણ આપ્યું.
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર CCTVની મદદથી ખોવાયેલો કીમતી સામાન પરત અપાવ્યો – પોલીસની પ્રશંસનીય કામગીરી, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ…
સુરેન્દ્રનગર મનપા દ્વારા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા તાલીમ અને ડેમોન્સ્ટ્રેશનનું આયોજન
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા સરકારી બાલ ચિલ્ડ્રન હોમ ખાતે ફાયર સેફ્ટી…
જગદીશ ત્રિવેદીની 3 મહિનાની અમેરીકા યાત્રામાં પોણા ચાર કરોડની સેવા – કુલ દાન ૧૯ કરોડને પાર
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર લેખક અને ઉમદા સમાજ સેવક ડો.જગદીશ ત્રિવેદી છેલ્લાં ત્રણ મહિનાથી અમેરીકાના પ્રવાસે હતા…
વઢવાણ APMC ખાતે વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર APMCમાં શાક માર્કેટના વેપારીઓ અને એજન્ટોએ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખેતીવાડી…
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના 13માં સ્થાપના દિવસની ઉજવણી
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો સાથે આનંદદાયક કાર્યક્રમોનું આયોજન, સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના…
સુરેન્દ્રનગર મનપા વિસ્તારના માળોદ ગામમાં 9 સીસી રોડના નિર્માણ કાર્યનો શુભારંભ
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના માળોદ ગામમાં મુખ્યમંત્રી શહેરી…
દુધરેજ-ખોડું-વેળાવદર રોડ પર રૂ. ૩.૩૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે દુધરેજ ખાતે દુધરેજ-ખોડું-વેળાવદર…
સુરેન્દ્રનગર મનપા અને જોરાવરનગર પ્રભાતફેરી મંડળના સંયુક્ત ઉપક્રમે જોરાવરનગર ખાતે પ્રભાતફેરી યોજાઈ
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતી સમાજમાં પ્રચલિત એક પરંપરાગત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ એટલે કે આ પ્રભાતફેરી સ્વચ્છતા હી સેવા…
સુરેન્દ્રનગર મનપા ખાતે એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ યોજાયો
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર વિરા હોટેલથી અલ્ટ્રાવિઝન સ્કૂલ સુધી સામૂહિક શ્રમદાન કરાયું, “સ્વચ્છતા હી સેવા-2025” અભિયાન…
સુરેન્દ્રનગર મનપા દ્વારા લોક કલ્યાણ મેળો યોજાયો હતો.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મેળામાં પી.એમ સ્વનીધી યોજનાના લાભર્થીઓને લોન ચેક અને લોન મંજૂરી પત્રનું વિતરણ કરાયું, શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની…










