WADHAWAN
-
નાના કેરાળા ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર ડમ્પર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે ઈસમો ઝડપાયા
તા.13/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજમાફીયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી અને અપશબ્દો બોલીને ફરજ રૂકાવટ કરતા નજરે પડે છે…
-
કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ
તા.13/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ, વણા રોડ પર ડામર પેચવર્ક કરાયું, તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે…
-
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં હવે પેથોલોજી રિપોર્ટ દર્દીનાં વોટસએપમા મોકલી અપાશે.
તા.12/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રિન્ટેડ કાગળમાં વિવિધ રિપોર્ટના ખાલી ખાનામાં…
-
સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત ગ્રામ્ય માર્ગોનું નવીનીકરણ કાર્ય પુરજોશમાં
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત રૂ.30.34 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું,…
-
દૂધરેજ IOCL ખાતે બોમ્બ એટેક અંગે મોકડ્રીલ યોજાઈ, એલસીબી, એસઓજી સહીતની પોલીસ ટીમ જોડાઈ
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલ આઈઓસીએલ પમ્પિંગ સ્ટેશન પર તાજેતરમાં બોમ્બ એટેકની પરિસ્થિતિને પહોંચી વળવા માટે…
-
સુરેન્દ્રનગર જિલ્લાનાં હાઇવે પર ઓવર સ્પીડે નીકળેલા 830 વાહન ચાલકોને રૂ. 19.89 લાખનો દંડ ફટકાર્યો
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર જિલ્લાની એક માત્ર ઇન્ટર સ્પેટર વાહન દોડી રહ્યુ છે…
-
ધ્રાંગધ્રાના વોર્ડ નં 3માં ભુગર્ભ ગટરનાં પાણી રોડ પર ફેલાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના નગર પાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 3માં ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈના અભાવે ગટરનું…
-
સુરેન્દ્રનગરમાં મેદસ્વિતા મુક્ત જીવનશૈલી માટે 30 દિવસીય મેદસ્વિતા યોગ કેમ્પ-2 નો પ્રારંભ
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા આહાર અને યોગાસન તેમજ પ્રાણાયમ થકી મેદસ્વિતા નિવારણ માટે અપાતું…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા ગામતળ હેન્ડલુમ રોડથી દાડમીલ સુધીનો 2.5 કિ.મી.ના ડામર રોડનું કામ શરૂ
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ…
-
સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ
તા.10/11/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે, રાષ્ટ્રીય…









