WADHAWAN
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ, પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ
તા.31/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી…
-
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ આજે તરણેતર લોકમેળાના અંતિમ દિવસે…
-
વઢવાણના સ્થાપના દિવસ નિમિત્તે બગીચાનું લોકાર્પણ અને ભોગાવો નદીની મહા આરતી કાર્યક્રમ યોજાયો હતો.
તા.29/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક…
-
દૂધરેજ કેનાલ ઉપરના અતિ જર્જરિત ડાયવર્ઝન રોડથી વાહન ચાલકો પરેશાન
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલ ઉપર પુલના સમારકામના કારણે અપાયેલ ડાયવર્ઝનમાં મોટા પ્રમાણમાં નાના મોટા ખાડા પડી ગયાના…
-
સુરેન્દ્રનગર નેત્રમ પોલીસ ટીમે ગુમ થયેલ કારની ચાવી પરત અપાવી
તા.28/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર પોલીસ મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના…
-
તરણેતર મેળામાં ગુમ થયેલા બે બાળકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું.
તા.28/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરના ભાતીગળ લોકમેળામા પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લોકોની ભીડ ઉમટી પડી રહી છે ત્યારે…
-
સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ બ્રિજનું રૂ.1,22 કરોડના ખર્ચે ખાતમુર્હૂર્ત
તા.24/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બ્રિજ માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં જ પૂર્ણ કરીને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે –…
-
સુરેન્દ્રનગરમાં ૧૩ સપ્ટેમ્બરે લોક અદાલત, 4017 લોકોને ઈ-મેમોનો દંડ ન ભરનારને નોટિસ ફટકારાઈ
તા.22/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ઈ-મેમોનો દંડ ન ભરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન…
-
સુરેન્દ્રનગર જિલ્લાના તળાવો સૌની યોજના અંતર્ગત ભરવા ઉઠી માંગ
તા.22/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સૌની યોજના અંતર્ગત તળાવો ભરવાની હવે માંગ છે તે ઉગ્ર બનતી જઈ રહી છે ત્યારે…
-
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ આજે ચાર્જ સંભાળ્યો.
તા.22/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના નવા પોલીસ વડા તરીકે જામનગરના પ્રેમસુખ ડેલુને મુકાયા છે ત્યારે ગઈ કાલે નાયબ પોલીસ મહાનિરીક્ષક…









