WADHAWAN
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રવાસન મંત્રીની ઉપસ્થિતિમાં રૂ. ૮૪૫.૯૨ લાખના વિકાસ કામોનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો.
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે રૂ. ૩૧૩.૧૬ લાખના ખર્ચે આઈકોનિક રોડ તેમજ ઘન કચરાના નિકાલ માટે અંદાજે રૂ. ૫૩૨.૭૬ લાખના ખર્ચે…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.15/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હીટવેવ અન્વયે સરકારી કચેરીઓમાં આવતા લોકો માટે પાણી અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ કરતાં કલેકટર રાજ્ય…
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.15/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા કલેકટર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
તા.11/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સેમીનાર યોજાયો સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિશ્વકર્મા હોલ,…
વઢવાણ GIDCનો કોઝવે 3 મીટર ઊંચો બનાવવા પતરાના શેડની આડશ મુકી અવર જવર બંધ કરાઇ
તા.10/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ જીઆઇડીસી કોઝવેના સ્થાને રૂ.13 કરોડના ખર્ચ ઊંચો કોઝવે બનાવવામાં આવનાર છે જેના કામ માટે…
સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતમાં યોજવામાં આવ્યો હતો, સ્પેશ્યિલ સિટિંગના 2750, પેન્ડિંગ 913 કેસનો નિકાલ કરાયો
તા.10/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ વર્ષની પહેલી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફોજદારી…
સુરેન્દ્રનગર જીલ્લામાં 10 વર્ષમાં 181ની ટીમે કુલ 30,126 મહિલાઓની મદદે દોડી
તા.08/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી 181 અભયમ મહીલા હેલ્પલાઈનને આજે રાજયભરમાં 10 વર્ષ પુરા થાય…
સુરેન્દ્રનગર LCB પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 3 શખ્સોને દૂધરેજ નર્મદા કેનાલ પાસેથી દબોચી લીધા
તા.04/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે…
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના અધ્યક્ષે બેઠક કરી
તા.04/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એટ્રોસિટીના કેસ કોર્ટમાં ચાલવા દરમિયાન અનુ. જાતિના સરકારી વકીલની નિમણૂંક કરવા માંગ કરાઈ, એટ્રોસિટીના ૭૨ કેસમાં ફરિયાદીને…
કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી
તા.02/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં…










