WADHAWAN
-
સુરેન્દ્રનગર LCB ટીમે એકના અનેક રૂપીયા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતાં ઈસમને રૂ.5 લાખ સાથે દબોચી લીધો
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે…
-
સુરેન્દ્રનગરમાં હવે પ્લાન પાસની કાર્યવાહી ઝડપી બનશે – બિલ્ડર લોબીમાં આનંદની લાગણી ફેલાઇ
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની રચના તા. 1-1-25ના રોજ થઈ હતી પરંતુ આ વાતને છ માસ થવા છતાં અમુક…
-
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ, મારામારી અને જુગાર અડ્ડા ચલાવતા બે ઇસમોને પાસા હેઠળ જેલભેગા કરાયા
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે લૂંટ, મારામારી અને જુગારનો…
-
દુનિયાના સ્પેઇન દેશમાં બનતા વરસાદી વીજળીથી થતા અકસ્માતો સામે સુરક્ષા આપતા ઉપકરણો હવે ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લા ની કંપની દ્વારા ભારતમાં ઉત્પાદન થશે
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ પાવરટ્રેક ગ્રૂપ કંપની દ્વારા સ્પેઇન સાથે વર્ષોથી ચાલતા વ્યાપારને વધારવા અને યુરોપીયન…
-
સુરેન્દ્રનગર રતનપરના સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલક દ્વારા સ્કુલ છાત્રાલયના કર્તાહર્તાને નોટીસ પાઠવાઇ
તા.30/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાણું, માખી પડતી હોવાથી ફરીયાદ ઉઠી રતનપરના માળોદ રોડ ઉપરના સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલક…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે ઓનલાઇન છેતરપિંડી કરનાર આરોપીને દબોચી લીધો
તા.30/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા સાહેબ,…
-
સંપૂર્ણતા અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ એનાયત
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય કક્ષાના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન સ્વીકારતાં જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
-
આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું.
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જ્યારે જ્યારે પણ ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે ત્યારે ખેડૂતો સાથે મજાક થાય છે – રાજુ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા ૩ પુલ પર પ્રવેશ પર પ્રતિબંધ ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિધ્ધ
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાના વાહનો, મોટા ભારે તથા માલવાહક વાહનો માટે પ્રતિબંધ, પરિવહન માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે…
-
સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે બેઠકમાં કાર્યકરોનો આક્રોશ
તા.28/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લા વઢવાણ ઘરશાળા, સુરેન્દ્રનગર ખાતે જેએસએ ઈન્ડિયા ગુજરાત આયોજીત બેઠકમાં ચુડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીમડી, થાન, વઢવાણ…









