WADHAWAN
પાંચ મહિના પ્રેગ્નેન્ટ પીડિતાને મરજી વિરુદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગીની વ્હારે આવી 181 અભયમ્ હેલ્પલાઇન
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાઉન્સેલિંગ દ્વારા બંને પક્ષોએ સુખદ સમાધાન થતા ૧૮૧ની ટીમનો હદયપૂર્વક આભાર માનતા પરિવાજનો ગુજરાતની નારીશક્તિ સન્માનપૂર્વક જીવન…
સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપ ખાતાની 749 એકમોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વજન કાંટા, વે-બ્રિજ, પમ્પ યુનિટની ચકાસણી મુંદ્રાકન ફી પેટે રૂ. 5,07 લાખની વસુલાત સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપના નિયમોનું…
સુરેન્દ્રનગરની દર્શન વિદ્યાલય ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા નાટક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત તમામ લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા બાબતે અને પર્યાવરણના રક્ષણ અંગે પ્રતિજ્ઞા લીધી આજરોજ…
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પ્લાસ્ટિક વેસ્ટનું એકત્રીકરણ કરી જરુરી સાફસફાઈ કરવામાં આવી
તા.27/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે વિશેષ…
સાયલા ખાતે તા.૨૯ મેના રોજ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન
તા.27/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કેમ્પમાં મોતિયા, માતા અને બાળ આરોગ્ય, આંખ, મોં, કાન, નાક અને ગળાને લગતી સેવાઓ, મેન્ટલ હેલ્થ,…
ગરીબ અને બેરોજગાર લોકોનું રસોડું ચાલુ રહે એ માટે મનરેગા યોજનાનો જન્મ થયો પરંતુ ચોકીદાર પોતે જ ચોરની ભૂમિકામાં જોવા મળ્યા – રાજુ કરપડા
તા.22/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મનરેગા કૌભાંડના આરોપીના પિતા અને રાજ્ય કક્ષાના મંત્રી બચું ખાબડના રાજીનામાની માંગ સાથે રજૂઆત કરવા જતા…
સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ હાયપરટેન્શન દિવસ અન્વયે વિવિધ પ્રવૃતિઓ દ્વારા જન-જાગૃતિ અભિયાન હાથ ધરાશે
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૬૦૨૬ વ્યક્તિઓની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ વર્તમાન આધુનિક યુગમાં નબળી જીવનશૈલી,…
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ મારૂતિ પાર્ક તેમજ સંત સવૈયાનાથ નાથ સર્કલ પાસે આવેલી શાક માર્કેટમાં બેફામ ટ્રાફિકની સમસ્યા
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ અંગે અવારનવાર રજૂઆત છતાં કોઇ કાર્યવાહી થતી નથી ટ્રાફિક સમસ્યાથી આસપાસના રાહદારી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા…
મહીસાગર જીલ્લામાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સરકારી શાળાનું શિક્ષણમંત્રીના હાથે ખાતમુહૂર્ત
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે પ્રત્યેક બાળક ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરી ઉજ્જવળ ભવિષ્યના…
સુરેન્દ્રનગર શહેર ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.16/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી વચ્ચે, ભારતીય સેનાના શૌર્ય અને…










