WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે સપનાનું ઘર મેળવવાની વધુ એક તક
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર PM આવાસ યોજના અંતર્ગત જિલ્લાનાં ૧૦ તાલુકામાંથી ૨૫,૫૪૦ નવા લાભાર્થીઓ નોંધાયા કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું…
સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા.
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા અને રસ્તા ખુલ્લા કરવા અભિયાન હાથ ધરાયુ…
બોર્ડનાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
તા.27/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડી.એન.ટી. હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાએ રૂ. ૭૫૧.૫૮ કરોડનું બજેટ રજૂ કરાયું.
તા.25/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડવા માટે રૂ.૧૧૧ કરોડની ફાળવણી સુરેન્દ્રનગર વઢવાણ…
સુરેન્દ્રનગર જિલ્લામાં કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ૧૯માં હપ્તા અંતર્ગત કુલ ૧,૫૧,૨૮૧ લાભાર્થીઓને ડીબીટી મારફતથી ચૂકવણી
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશના ૯.૭ કરોડથી…
સુરેન્દ્રનગરમાં કોમી એકતાના માહોલ વચ્ચે રરમો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો.
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 20 હિન્દુ યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડયા, 10 મુસ્લિમ યુવતીઓએ નિકાહ પઢયા સુરેન્દ્રનગર શહેરમાં કોમી એકતાના માહોલ…
સુરેન્દ્રનગર વહિવટી તંત્રનો મહત્વનો નિર્ણય KYC ન કરાવેલા ગ્રાહકોને સસ્તા અનાજ અપાશે નહીં
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં વહિવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં કેવાયસી ન કરાવનારા રાશનકાર્ડ ધારકોને અનાજ…
સુરેન્દ્રનગર સિટી એ ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડી અને ધ્રાંગધ્રામાં 100-100 સીસીટીવી ફીટ કરાશે – પોલીસ વડા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના વાર્ષીક…
સુરેન્દ્રનગર મનપા દ્વારા ટ્રાફિક અને ગંદકીની સમસ્યા દુર કરતા શહેરીજનોમાં રાહતની લાગણી અનુભવી
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી ટ્રાફ્કિ અને ગંદકીને સમસ્યા સર્જાતી હતી ત્યારે મનપા અમલમાં આવ્યા બાદ સૌપ્રથમ આ…
જોરાવરનગર પોલીસે રતનપર શિવાનંદ આશ્રમ પાસેથી ચોરાઉ બાઈક સહિતના મુદામાલ સાથે બે ઈસમોને દબોચી લીધા
તા.17/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં થતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય…










