WADHAWAN
વરસાદથી ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ, મેટલવર્કની યુદ્ધના ધોરણે ચાલતી મરામત કામગીરી
તા.02/09/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગ-મકાન હસ્તકના ૬૮ રસ્તાઓમાંથી ૫૪ રસ્તાઓ, સ્ટેટ હસ્તકના ૨૩ રસ્તાઓ પૈકી ૨૦ રસ્તાઓની કામગીરી ઝડપભેર…
થાન તરણેતર ખાતે 6 સપ્ટેમ્બરથી 8 સુધી યોજાનાર મેળાનાં આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ
તા.31/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સી.સી.ટી.વી. ડ્રોન કેમેરા, વોચટાવર અને પાર્કિંગમાં પણ લાઈટની વ્યવસ્થા ગોઠવી કન્ટ્રોલરૂમનાં માધ્યમથી સમગ્ર…
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના તબીબ ઉપર હુમલાનો પ્રયાસ મહિલા સહિત 5 વ્યક્તિ સામે ગુનો નોંધાયો.
તા.31/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તબીબે મૃત જાહેર કરતા સગા વિફર્યા ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ચાર પાંચ લોકો…
વઢવાણ 80 ફુટ રોડ પર છેલ્લા પાંચ દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિક મહિલાઓ અને રહિશોએ રસ્તા પર ચકકાજામ કરી વિરોધ કર્યો.
તા.31/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ અમુક વિસ્તારોમાં વરસાદી પાણીનો…
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીના પરનાળા ગામની પ્રસુતાની સફળ પ્રસુતિ કરાવતી આરોગ્ય વિભાગની ટીમ
તા.29/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતીમાં જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક રહ્યું હતું ત્યારે વરસાદી માહોલ વચ્ચે પરનાળા…
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
તા.28/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વરસાદની સ્થિતિ સામાન્ય થયા બાદ રોડ રસ્તાની મરામત, વરસાદી પાણી અને ગંદકીનો નિકાલ, સર્વે સહિતની કામગીરીનું…
સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળાનો પ્રારંભ
તા.25/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તા.૨૪ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી આ મેળામાં દરરોજ રાત્રે થશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો મેળો માણવા આવતા…
વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તાર પાસે અનુસુચિત જાતિના લોકો દ્વારા સુપ્રીમ કોર્ટના અનામત મુદ્દે ચુકાદાના વિરોધમાં ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો.
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસ અને રેલ્વે વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો દોડી આવ્યા. સુરેન્દ્રનગર શહેરમાં આજે અનુસૂચિત જાતિના કાયદા વિરોધમાં આજે…
ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો દ્રારા જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ વડે અમદાવાદની ઉમંગ સ્કૂલને 41 લાખનું દાન
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો નામની સંસ્થા દ્રારા તા. ૧૮/૦૮/૨૦૨૪ રવિવારે સાંજે રાણા-રેગન બેન્કવેટ હોલમાં જગદીશ ત્રિવેદીના…
સુરેન્દ્રનગરમાં સીટી બસ સુવિધા સહિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં કેબિનેટ મંત્રી
તા.16/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજીત રૂ.૨.૦૭ કરોડના જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તથા રૂ.૨૬.૪૦ કરોડના કામોનું ખાતમુહુર્ત થવાથી ઝાલાવાડ વાસીઓને નવી આંતરમાળખાકીય…










