WADHAWAN
-
વઢવાણ લીંબડી હાઇવે પર આવેલી ગોકુલધામ સોસાયટીમાં સ્માર્ટમીટર લગાવવા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો.
તા.11/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં સ્થાનિક લોકો ફરી એક વખત તંત્રના વિરોધમાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં સ્થાનિક લોકોએ સ્માર્ટ મીટરના…
-
“જળસેવા એજ જીવનસેવા!” સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ પ્રારંભ
તા.10/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ હમેશા અવનવા મનોરંજનના કાર્યક્રમ સાથે સાથે જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે…
-
વઢવાણ પ્રાંત અધિકારી દ્રારા પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે લાલ આંખ કરી
તા.10/04/2025 બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ પ્રાંત અધિકારી દ્રારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો…
-
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૧૨૮૭.૦૮ લાખના ૪૦૬ વિકાસ કામોને મંજૂરી અપાઈ સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી…
-
વઢવાણ લીંબડી રોડ પરનાં સમલા ગામમાં ત્રણ વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા હાઈવે ચકકાજામ કર્યો.
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાની ગુલબાંગ અવારનવાર હાલના શાસકો કરી રહ્યા છે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં જળસંચય અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ લેવલની કામગીરી થાય અને લોકઉપયોગી કાયમી મિલકત ઊભી થાય તે દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂકતા કલેકટર
તા.09/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પ્રતિવર્ષ જળ સંચય અને વરસાદી પાણીના…
-
પિતાશ્રીના અવસાનના સમાચાર મળ્યા પછી કલાકારે બે કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા.
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કરુણાની પરાકાષ્ઠા એ હાસ્ય જન્મે છે શો માસ્ટ ગો ઓન સાંભળ્યું હતું જોવાય પણ ગયુ. હાસ્ય…
-
રાજકોટના જસદણ ખાતે એટ ધીસ ટાઇમ મીડિયા લિમીટેડની પ્રથમ બ્રાન્ચનું ડો. ભરતભાઈ બોઘરના હસ્તે ઇનોગ્રેશન યોજાયું.
તા.06/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રથમ સ્ટેજમાં ગુજરતના દરેક તાલુકા મથક પર ખુલશે બ્રાન્ચ, એટ ધીસ ટાઇમ ન્યુઝ એપ શહેરથી ગ્રામ્ય વિસ્તારમાં…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલના માધ્યમથી મોબાઇલ નં 6 કિ.રૂ.1,34,157 નો મુદ્દામાલ રીકવર કરી અરજદારને સોંપ્યા.
તા.04/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોટલના CEIR મોડયુલમાં લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
-
સુરેન્દ્રનગરમાં બાળ લગ્ન અટકાવીએ, સામાજિક જવાબદારી નિભાવીએ, બાળલગ્ન કરાવનારને 2 વર્ષ સુધીની કેદ, 1 લાખના દંડની જોગવાઈ
તા.04/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે મોટા પ્રમાણમાં વિવિધ સમાજના…









