WADHAWAN
વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત જંતુનાશક દવાઓ પણ જાતે જ બનાવે છે મેળવી ચુક્યા છે તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજે હું છેલ્લા ૪ વર્ષથી નહિવત ખર્ચે દેશી ગાય આધારિત દેશી લીંબુની સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી સારી…
ઝાલાવાડના 2.16 લાખ બાળકોને ડાયેરિયાની બીમારીથી સ્વસ્થ્ય બગડે નહી માટે આવરી લેવાશે દવા વિશે પરિવારને માહિતી અપાઇ
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડાયેરિયાથી 5 વર્ષ સુધીના બાળકોમાં મોતનું પ્રમાણ ઘટાડવા તા.31 ઓગસ્ટ સુધી ઝૂંબેશ શરૂ ડાયરેયાની બીમારીથી પાંચ વર્ષ…
વઢવાણ મેમકા રોડ પર ભાદા હનુમાન મંદિરે ખેડૂતો દ્વારા મેધરાજાને રીઝવવા માટે રામધૂન યોજાઈ હતી.
તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ રામધૂનમાં 5 ગામના ખેડૂતો જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે અને મોટા ભાગે…
કેનેડામાં પદ્મશ્રી નિમિત્તે જગદીશ ત્રિવેદીનું વિવિધ સંસ્થાઓ દ્રારા વિશિષ્ઠ સન્માન
તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આઇફા કેનેડા સહીત વિવિધ સંસ્થાઓએ 21 લાખ રૂપિયા આપ્યા જેમાં જગદીશ ત્રિવેદી 6 લાખ રુપિયા ઉમેરી 27…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત કચેરીને ખેરાળી રોડ પર લઇ જવા સામે ઉઠયો વિરોધનો સૂર
તા.27/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ઘણા સમયથી જર્જરિત થઇ ગઇ હોવાથી પાડી નવું બનાવવા માટે માંગ ઊઠી…
સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે વર્ષથી સાયકલોનું વિતરણ ન થતાં ખુલ્લામાં ધુળ ખાઇ રહી છે.
તા.27/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લામાં 1300 સાયકલો સડી રહી છે બીજી તરફ અભ્યાસ માટે જતી વિદ્યાર્થીની ઓને રીક્ષા ભાડુ ખર્ચીને…
સુરેન્દ્રનગર જિલ્લામાં સહકારથી સમૃધ્ધિ સહકારમંત્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.
તા.27/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને ગ્રામજનોને ઘર આંગણે જ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો…
રતનપર શેરી નંબર 17 માતૃછાયા મકાનમાં થયેલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા.
તા.26/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચાંદીના છડા શેર વાડા એક જોડ તથા બીજા ચાંદી છેડા ચાર જોડી તથા ચાંદીની લગડી એક તથા…
સુરેન્દ્રનગર ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાઈ.
તા.26/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કારગીલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિતે વીર શહીદોને વીરાંજલી અર્પણ સુરેન્દ્રનગર કારગીલ વિજયની 25 મી વર્ષગાંઠ નિમિતે વીર…
વઢવાણ તાલુકાના વાઘેલા ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ સાધતા જિલ્લા વિકાસ અધિકારી
તા.26/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માંગ છે ત્યારે ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરાય તે માટે રાજ્યપાલ…










