WADHAWAN
-
સુરેન્દ્રનગર મનપાના કમિશ્નરે મુળચંદ ગામની ઓચિંતી મુલાકાતે લીધી
તા.08/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરપંચ, ઉપસરપંચ સહિત આગેવાનો સાથે બેઠક યોજી પ્રશ્નો સાંભળ્યા. સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં આસપાસના પાંચ ગામોનો સમાવેશ…
-
સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ
તા.07/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોમાં અજરામર ટાવર, હવા મહેલ, મહાવીર સ્વામીના પગલાંનો સમાવેશ સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે નાયબ…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંગ 6 શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યા.
તા.01/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમાં લોકો દ્વારા તથા પોલીસ વિભાગ દ્વારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
-
કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો.
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 9 લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાત મંદ ભૂદેવો માટે એકત્ર થઈ કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે…
-
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના વર્ગ ૪ ના કર્મચારીનો વયનિવૃત્ત થતાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજરત વર્ગ ૪ ના કર્મચારી રાજેન્દ્રસિંહ પરમાર વયનિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાય…
-
રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવમાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 શખ્સોને દબોચી લીધા
તા.29/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ગિરીશ પંડ્યા તથા નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ…
-
શાખપુર(લાઠી)માં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન
તા.28/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ…
-
વઢવાણમાં કોર્પોરેશન દ્વારા પાંજરાપોળ વિસ્તારમાંથી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરી
તા.24/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સહીત વઢવાણ શહેરના મેઇન રોડ રખડતા ઢોરનો ત્રાસ વધી રહયો છે ત્યારે ભુતકાળમાં આ રખડતા ઢોરથી…
-
સુરેન્દ્રનગર મહાપાલિકા બનતા જ શહેરને સ્વચ્છ બનાવવા કર્યો આદેશ ગંદકી કરનારાના ફોટા પાડીને દંડ વસુલ કરાશે
તા.25/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કોઈપણ કામદાર સલામતીના સાધનોની વગર સફાઈ કામગીરી ન કરે તે જવાબદારી કોન્ટ્રાક્ટરની વઢવાણ અને સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો…
-
વઢવાણમાં કવિશ્ર્વર દલપતરામની 205મી જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી
તા.21/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના પનોતા પુત્ર કવીશ્ર્વર દલપતરામની 205 જન્મજ્યંતીની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચ દ્વારા કરાઇ હતી વઢવાણ…









