WADHAWAN
-
વઢવાણ તાલુકાના ઝાંપોદર, મેમકા અને સિદ્ધાર્થ કેળવણી મંડળ ખાતે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો
તા.24/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમાજની પ્રગતિ શિક્ષણને આધીન છે, રાજ્યની સરકારી શાળાઓ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે – નાયબ…
-
વઢવાણના ઐતિહાસિક ‘હવામહલ’ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: મહિલાઓએ સામૂહિક યોગાભ્યાસ દ્વારા આપ્યો સ્વાસ્થ્યનો સંદેશ
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક સ્ત્રી સ્વસ્થ રહેશે તો આખો પરિવાર સ્વસ્થ રહેશે; વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ બહેનો યોગને જીવનનો…
-
સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૨મા આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આત્માને તંદુરસ્ત રાખવાનો માર્ગ છે દૈનિક જીવનમાં યોગ અપનાવવા અનુરોધ…
-
સુરેન્દ્રનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ‘પીએમ કિસાન સન્માન નિધિના 23મા હપ્તાનું વિતરણ અને પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 23મા હપ્તા હેઠળ રૂ.31.34 કરોડ સહાય, આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની…
-
સુરેન્દ્રનગરમાં યોજાશે ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત આયોજન
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સ્વસ્થ જીવન માટે યોગ’ અને ‘Yoga for Healthy Ageing’ ના સંદેશ સાથે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ…
-
રાજ્યની જેલોમાં પણ યોગ દિવસની ઉજવણી – મહેશ દવે નિવૃત્ત જેલર
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજે ૨૧ મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ, યોગ, સંયોગ, સહયોગ, પ્રયોગ, મહા અભિયોગ સંજોગ, ઉપયોગ,…
-
જગદીશ ત્રિવેદીના અમેરીકાના 18 કાર્યક્રમો દ્રારા ગુજરાતમાં 10 કરોડ રુપિયાની સેવા
તા.19/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી સવા બે મહીનાનો અમેરીકા અને કેનેડાનો…
-
વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે પાણી પુરવઠા લાઈનના સંપની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
તા.18/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ૯૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ, ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના સંપ થકી સુરેન્દ્રનગર જિલ્લાનાં કુલ ૨૨૫ ગામ તથા…
-
વઢવાણના રામપરા ગામે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
તા.18/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દિવાળી પછી વઢવાણથી નેશનલ હાઈવે સુધીનો ૨૪ કિલોમીટરનો આધુનિક અને પહોળો રસ્તો તૈયાર થઈ જશે, જેનાથી…









