WADHAWAN
સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા શ્રી સીમંધર સ્વામી દેરાસર ૨૪ જીનાલયમાં પક્ષાલનું અદ્ભુત આયોજનમાં
તા.17/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 468 બાળકોનું ઐતીહાસિક જોડાણ, આજરોજ જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી સીમંધર સ્વામી દેરાસર ૨૪…
જેલમાં કેદીઓને સજામાં માફી ? – એમ.એમ.દવે (નિવૃત જેલર)
તા.17/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અગાઉના પ્રકરણોમાં જેલોની ચાર દીવાલો અંદરની દુનિયા વિશે અલગ અલગ વિષય ઉપર વાતો કરી આજે વાત…
સુરેન્દ્રનગર જિલ્લાના પેટ્રોલ પંપ ઉપર ડીઝલની અછત, ડીઝલ પુરાવા વાહનોની લાંબી કતારો લાગી
તા.16/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શહેરના 10થી વધુ પેટ્રોલપંપો પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો, સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલની અછત સર્જાય છે ખાસ…
સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓના ઉત્કર્ષ માટે વઢવાણ ઘટક-૨ દ્વારા આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ
તા.16/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કિશોરીઓને કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાથી માહિતગાર કરવા જોરાવરનગર પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત કરાવાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓના…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.16/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના જનસેવા કેન્દ્રોની કામગીરીમાં મહત્વનો ફેરફાર: અરજદારોની સુવિધા માટે પ્રમાણપત્રોની વહેંચણી કરાઈ
તા.16/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બિન-અનામત, SEBC અને SC વર્ગના પ્રમાણપત્રો હવે બહુમાળી ભવન ખાતેથી મળશે, જ્યારે અન્ય દાખલાઓ મામલતદાર કચેરીએથી…
ગુન્હેગાર જન્મે છે કે ગુન્હેગાર બને છે ? – એમ.એમ.દવે ( નિવૃત જેલર )
તા.14/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સામાન્ય લોકો વચ્ચે ચર્ચાતો સવાલ કે આટલા બધા ગુન્હેગારો ક્યાંથી આવે છે ! ગુન્હેગાર જન્મે છે…
સુરેન્દ્રનગર મનપા ખાતે મ્યુનિસિપલ કમિશનરનો વિદાય સમારોહ યોજાયો હતો
તા.14/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેની ભરૂચ કલેક્ટર તરીકે બદલી થતાં આજે સુરેન્દ્રનગર મહાનગર…
વઢવાણમાં નવી શાકમાર્કેટના નિર્માણના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો
તા.14/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વઢવાણ ખાતે નવી શાકમાર્કેટના નિર્માણ કાર્યના ભૂમિ પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો…
સુરેન્દ્રનગરમાં 5500 જેટલા શ્વાનો ગણતરી દરમિયાન નોંધાયાં
તા.11/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં રસ્તા પરના શ્વાનોની વસ્તી નિયંત્રણ તથા રેબીઝ નિવારણ માટે એનિમલ બર્થ કંટ્રોલ…










