WADHAWAN
સુરેન્દ્રનગર મનપા દ્વારા જોરાવરનગર સરકારી દવાખાના ખાતે ત્રીજું RRR સેન્ટર ખુલ્લું મુકાયું
તા.27/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા Reduce, Reuse, Recycle (RRR) સેન્ટરની શ્રેણીમાં ત્રીજું RRR સેન્ટર જોરાવર નગર સરકારી…
સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં હવે રોબોટીક અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરાશે
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ. ૧.૫ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે, માર્ગ અકસ્માતના કિસ્સામાં ‘ગોલ્ડન…
સુરેન્દ્રનગર PGVCL દ્વારા વીજ બીલ નહિ ભરનારા 119 જેટલા ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કુલ 2931 ગ્રાહકો પાસેથી એક કરોડ રૂપિયાની બાકી બિલની વસુલાત કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લામાં વિજબીલ નહિ…
સુરેન્દ્રનગર ભાજપ લઘુમતિ મોરચાનાં કાર્યાલય મંત્રી પદે રૂસ્તમ પીલુડીયાની નિમણૂક કરાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ રૂસ્તમભાઈ ઉસ્માનભાઈ પીલુડીયાની સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે…
ખેડા જિલ્લાના સિંઘાલી ગામમાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ચૌદમી શાળાનું લોકાર્પણ
તા.23/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજરોજ સોમવારે જાણીતા હાસ્યકલાકાર લેખક અને ઉમદા સમાજ સેવક ડૉ. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય…
અમર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ – સુરેન્દ્રનગરમાં ‘શહીદ દિવસ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે પદયાત્રાનું આયોજન
તા.23/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી યુવાનોએ રાષ્ટ્રભક્તિના શપથ લીધા, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને…
સુરેન્દ્રનગરમાં રૂ. ૧૩.૫૯ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આગામી સમયમાં રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સાકાર થશે – નાયબ મુખ્ય દંડક, સુરેન્દ્રનગર…
પ્રાકૃતિક ફાર્મર માર્કેટના વિવિધ સ્ટોલ્સે લોકોમાં જમાવ્યું આકર્ષણ – શ્રીઅન્ન અને નવીન મિલેટ્સ વાનગીઓનું આકર્ષણ
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ડ્રોન દીદી’ દ્વારા ખેતીમાં ટેકનોલોજીની ઝલક અને ‘આંગણવાડી’ વિભાગ દ્વારા કુપોષણ મુક્તિનો સંદેશ, સુરેન્દ્રનગરમાં આજથી બે…
જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ જોરાવરનગર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય…










