WADHAWAN
-
સુરેન્દ્રનગર LCB પોલીસે નળખંભા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.
તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 133 કિ.રૂ.91,550 ના મુદ્દામાલ સાથે ફરાર ઈસમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગર શહેરમાં સતત બીજા દિવસે પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ.
તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા અને પોલીસ દ્વારા દબાણ અંગે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં…
-
લખતર તાલુકામાં સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના રૂ.૧૮ લાખના ૬ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ.૨૭ લાખના ૧૦ કામોનું ઈ-લોકાર્પણ કરાયું.
તા.15/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત GWIL પમ્પિંગ સ્ટેશનથી ઢાંકી પમ્પિંગ સ્ટેશન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ વિકાસ સપ્તાહની…
-
સુરેન્દ્રનગરના વઢવાણ, લખતરમ, અને પાટડીમાં બે થી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બચેલા પાક પર મોટી અસરને કારણે ખેડૂતો પરેશાન સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ચારેમાસ ભારે વરસાદ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં દિકરી જન્મને પ્રોત્સાહન મળી રહે તેવા ઉદેશ સાથે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ ખાતે દિકરી જન્મનાં વધામણા કરી કન્યાના માતાને કીટ અર્પણ કરાઈ ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા…
-
સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં લખપતિ દીદી સેમિનાર યોજાયો.
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર…
-
સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્બારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી અન્વયે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉનહોલ,…
-
પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જન્મદિવસે રકત તુલાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો.
તા.12/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જગદીશ ત્રિવેદી સાથે સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ડીએસપી સહીત સંતો મહંતોએ પણ રક્તદાન કરી 211 બોટલ એકત્રિત…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચોરાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યાં.
તા.09/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોબાઇલ નંગ 6 કિ.રૂ.2,05,478 નો મુદ્દામાલ રિકવર કરી અર્પણ કર્યાં. ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વઢવાણ સરસ્વતી વિદ્યાલય ખાતે સાયબર અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું.
તા.09/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઓનલાઇન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અજાણ્યા મેઈલ મેસેજ, ફ્રોડ કોલથી સાવધાન રહેવા જણાવ્યું. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી…









