GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંગે લોક જાગૃતિ લાવવા લોકમેળાનું આયોજન કરાયુ.

તારીખ ૩૦/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વેપારીઓને વગર વ્યાજે સરકારના માધ્યમથી લોન આપવામાં આવે છે તે માટે વધુ લોકો જાગૃત થઈ સરકારની આ યોજનાનો લાભ લઇ શકે તે માટે કાલોલ નગરપાલિકા દ્વારા પાલિકાના પટાંગણમાં લોકમેળાનુ આયોજન કરેલું હતુ જેમાં કાલોલ ની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો ના મેનેજર અને મોટી સંખ્યામાં નગરજનો ની ઉપસ્થિત વચ્ચે કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા,ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કાઉન્સિલર હરિકૃષ્ણભાઇ પટેલ હાજર રહ્યા હતા.


1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





