GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પરશુરામ ઘામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબીના પરશુરામ ઘામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
પરશુરામ ધામ ખાતે સ્નેહ મિલન યોજાયું ત્યારે મોટી સંખ્યા માં બ્રહબંધુઓ જોડાયા.સ્નેહ મિલનમાં પરશુરામ ધામ ના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા,રવીન્દ્રભાઈ ત્રિવેદી હસુભાઈ પંડ્યા જગદીશભાઈ ઓઝા ડો બી.કે.લેહરું ડૉ રાજુ ભાઈ ભટ્ટ વિનુભાઈ ભટ્ટ આર.કે.ભટ્ટ મુકુંદ ભાઈ,પ્રશાંત ભાઇ મહેતા ,જોશી નીલા બેન પંડિત કલ્પના બેન શર્મા
તમેજ બ્રહ્મ બંધુ ઓ મોટી સંખ્યા માં કાર્યક્રમ પૂર્ણ થયે સોએ પ્રસાદ લીધેલ હતો. અને સ્વચ્છ તા માટે દરેક બ્રહ્મ બંધુઓએ શપથ લિધા હતા કાર્યક્રમ ને સફળ બનવા માટે નીરજ ભટ્ટ અને ચિંતન ભટ્ટ એ જેહમત ઉઠાવી હતી

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93






