૮ જુલાઈ
આજરોજ થરાદ તાલુકામાં આવેલ આનંદ નગર પ્રાથમિક શિક્ષણ બાળકોને તિથિ ભોજન અપાયું સ્વ વર્ધાજી લાધાજી બારોટ ની પુણ્યતિથિ નિમિત્તે તેમના સુપુત્ર ભગીરથ ભાઈ તેમજ ભરતભાઈ બારોટ દ્વારા આનંદ નગર પ્રાથમિક શાળાના ૯૦૦ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું જેમાં મીઠાઈ પૂરી શાક નુ તિથિ ભોજન આપવામાં આવ્યું. જેમાં શાળા આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર દ્વારા દાતાશ્રીઓ નો આભાર માનવામાં આવ્યો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.