BANASKANTHATHARAD

આનંદનગર પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું

૮ જુલાઈ

આજરોજ થરાદ તાલુકામાં આવેલ આનંદ નગર પ્રાથમિક શિક્ષણ બાળકોને તિથિ ભોજન અપાયું સ્વ વર્ધાજી લાધાજી બારોટ ની પુણ્યતિથિ નિમિત્તે તેમના સુપુત્ર ભગીરથ ભાઈ તેમજ ભરતભાઈ બારોટ દ્વારા આનંદ નગર પ્રાથમિક શાળાના ૯૦૦ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું જેમાં મીઠાઈ પૂરી શાક નુ તિથિ ભોજન આપવામાં આવ્યું. જેમાં શાળા આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર દ્વારા દાતાશ્રીઓ નો આભાર માનવામાં આવ્યો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!