શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાયેલા ત્રિદીવસીય પ્રાકૃતિક કૃષિ – પરિસંવાદ, પ્રદર્શનની પૂર્ણાહૂતી

પ્રાકૃતિકપરિસંવાદ– ભરૂચજિલ્લો*
****
**


***
*ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝગડીયા, જંબુસર તાલુકાના ૬૦૦ થી વધારે ખેડૂતોપરિસંવાદનો લાભ લીધો – વિષય તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શીત કર્યા
સમીર પટેલ, ભરૂચ
*આપણે બધાએભેગા મળીનેપ્રાકૃતિકખેતીનેપ્રોત્સાહનઆપવુંજોઈએજેથીઆપણેએકસ્વસ્થઅનેસમૃદ્ધભવિષ્યનું નિર્માણ કરી શકીએ- પ્રાકૃતિક ખેડૂત અગ્રણી*
***
ભરૂચ – શનિવાર– સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અનેવધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથીખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાંપ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે ખાસ ત્રી- દીવસીય માસ્ટર ટ્રેનર્સ તેમજ અગ્રણી ખેડૂતો દ્વારા શ્રીસ્વામીનારાયણમંદિર, ઝાડેશ્વર, ભરૂચખાતેપ્રોજેક્ટડાયરેક્ટરશ્રીનીકચેરી, આત્માપ્રોજેક્ટ – ભરૂચદ્નારાઅંકલેશ્વર, ઝગડીયા, જંબુસરતાલુકાનાઅંદાજિત૬૦૦થીવધારેખેડૂતોસાથેપરિસંવાદયોજાયોહતો.
આ પ્રસંગે, કૃષિ પરિસંવાદના અધ્યક્ષસ્થાનેથી પ્રાંસગિગ ઉદબોદન આપતા ખેતી નિયામક શ્રી એમ. એમ.પટેલે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેના લાભથી અવગત કરાવ્યા હતા. ગુજરાતમાંપ્રાકૃતિકખેતીનેપ્રોત્સાહનઆપવામાટેસરકારપણઅનેકપગલાંઓભરીરહીછે.ત્યારેઆપણું અને આપણી પેઢીનું જીવન બદલવા માટે પોતાના ઘરથીપ્રાકૃતિક ખેતીમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ તબક્કે, જંબુસર તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ધર્મેશગીર ગૌસ્વામીએ પરિસંવાદમાં પોતાની ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તનો વિષે વિગતે જણાવ્યું કે,રાસાયણિકખાતરનેબદલેજીવામૃત, ઘનજીવામૃતઅનેજીવાતનિયંત્રણમાટેનિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્રઅનેબ્રહ્માસ્ત્રનોનોઉપયોગકરવો જોઈએ. પ્રાકૃતિકખેતીમાંખર્ચઓછોઆવેછેઅનેઉત્પાદનનીગુણવત્તાવધારેહોયછે, જેનાકારણેખેડૂતોનેસારીઆવકમળેછે.પ્રાકૃતિકખેતીએમાત્રપર્યાવરણમાટેજનહીંપરંતુખેડૂતોનાઆર્થિકવિકાસમાટેપણફાયદાકારકછે. આપણેબધાએમળીનેપ્રાકૃતિકખેતીનેપ્રોત્સાહનઆપવુંજોઈએજેથીઆપણેએકસ્વસ્થઅનેસમૃદ્ધભવિષ્યબનાવીશકીએ.
જીલ્લાનાખેડુતોપ્રાકૃતિકકૃષિતરફઆગળવધેઅનેઝીરોબજેટખેતપધ્ધતિથકીખેતીખર્ચમાંઘટાડોકરીનફાશકિતમાંવધારોથાયતેહેતુસરત્રિ- દીવસીય પરિસંવાદનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. જેમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓ પ્રમાણે ખેડુતોનેપ્રાકૃતિકકૃષિઅંગેમાર્ગદર્શનતેમજપ્રાકૃતિકકૃષિનાતમામઆયામોનોઉપયોગઅનેતૈયારકરવાનીપ્રક્રિયાનુંજીવંતનિદર્શનસમજ આપવામાં આવી હતી.
આ તકે, પ્રાકૃતિકકૃષિકઈરીતેકરીશકેઅનેતેનાલાભાલાભઅનેખેતીપધ્ધતિબાબતેપ્રાકૃતિકખેતીકરતાખેડૂતોએવકતવ્યઆપીખેડૂતોનેવિશેષમાર્ગદર્શનપૂરુંપાડી પ્રાકૃતિક ખેતીથી થયેલા પોતાના અનુભવો વાગોળ્યા હતા. અને વિષય તજજ્ઞોએ પણ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શીત કર્યા હતા.
આકાર્યક્રમમાંનવસારીકૃષિયુનિવર્સિટીનાકોલેજકેમ્પસના વૈજ્ઞાનિકો, કૃષિવિજ્ઞાનકેન્દ્રનાવડાશ્રીમહેન્દ્રપટેલ, ભરૂચઆત્માપ્રોજેક્ટનાડાયરેક્ટશ્રી, આત્માવિભાગનાકર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ – બહેનો ઉપસ્થતી રહ્યાં હતાં.




