BANASKANTHAPALANPUR
પાલનપુર મા ગણેશપુરા અને હરીપુરા . બે આંગણવાડીઓમાં નાસ્તા નું ભોજન પ્રસાદ આપવામાં આવ્યો

20 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર મા ગણેશપુરા અને હરીપુરા . બે આંગણવાડીઓમાં નાસ્તા નું ભોજન પ્રસાદ આપવામાં આવ્યો જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દિનેશભાઈ શર્મા સાહેબ સહયોગથી આયુષ યોગેશકુમાર શર્મા જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં બે હરીપુરા ગણેશપુરા પાસે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને લાડુ અને પાપડી નો નાસ્તો આપવામાં આવ્યો. નાના બાળકો ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા.બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા. સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી દિનેશભાઈ શર્મા સાહેબ. ભાવેશભાઈ પરીખ. અને આંગણવાડીના . અને તેમ જ સ્ટાફગણ હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળબનાવ્યો હતો. આંગણવાડીના ગીતાબેન પરમાર ઠાકોરદાસ ખત્રી સહિત તમામ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો





