અજાબ ના ખેડૂત પરિવાર એ દિવસ રાત મહેનત કરી ને ડુંગળી નો પાક તૈયાર કર્યો તો ખરો પરંતુ એક બાજુ ખેતર માં ડુંગળી કાપવાની મજુરી એક કટા ની જેટલી ખેડૂત ચુકવે છે એટલો બજાર ભાવ નથી ભાવ ની રાહ જોવે તો તૈયાર પાક ખેતર માં રાખે તો બીજી તરફ માવઠા ની આગાહી આમ બને તરફ નુકશાની નો સામનો કરતો જગતનો તાત સરકાર શ્રી દ્વારા પોષણક્ષમ ભાવ મળે તો જ ખેડૂત ખેતી ટકી રહેશે અને ગામડાં ભાગંતા અટકશે લોકો મજબુરી થી રોજગારી માટે ઘર પરિવાર નું ગુજરાન ચલાવવા શહેર તરફ મીટ માંડી રહ્યો છે ખેડૂત અને ખેતી ને બચાવવાની હોય તો પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી વ્યથા ખેડૂત દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ