વિજાપુર સ્વયમ સૈનિક દળ દ્વારા અમિત શાહે બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર નુ કરેલ અપમાન બાબતે રાજીનામા ની માંગ કરી
વત્સલયમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્વયમ સૈનિક દળ દ્વારા અમિત શાહે બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર નુ અપમાન ભર્યા શબ્દો બોલી તેમની શાન મા કરેલી ગુસ્તાગી બાબતે અમિત શાહના રાજીનામા ની માંગ કરી મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમિત શાહ મોદી મોદી ના નારા લગાવવા ના બદલે ભગવાન નુ નારા લગાવે અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર નુ કરેલ અપમાન એસ.સી , ઓબીસી, એસ. ટી સમાજના લોકો સાંખી નહિ શકે સમાજના લોકો ને મંદિર મા જવા માટે પણ રોકી લેવા મા આવે છે. ભગવાન સામાન ડો બાબા સાહેબનુ અમિત શાહે કરેલ અપમાન બાબતે મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદનપત્ર આપી રાજીનામા ના માંગ કરી હતી.
«
Prev
1
/
122
Next
»
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા