BANASKANTHADEODARGUJARAT

દિયોદર નવીન ગ્રામ પંચાયત ભવન માટે ભૂમિ પૂજન કરાયું 

દિયોદર નવીન ગ્રામ પંચાયત ભવન માટે ભૂમિ પૂજન કરાયું

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

 

 

વાવ થરાદ જિલ્લાની સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ પંચાયત ભવન માટે આજે ભૂમિ પૂજન કરાયું હતું વર્ષો જૂની ગ્રામ પંચાયત ને નવીન ગ્રામ પંચાયત ભવન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તક 40 લાખ ની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે જ્યાં આજે પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા રાજવી પરિવાર ના વરદ હસ્તે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો અને પંચાયત સભ્યોની હાજરીમાં ભૂમિ પૂજન કર્યું હતું આગામી સમયે દીયોદર માં બે માળ ની નવીન વિશાળ બિલ્ડિંગ નું નિર્માણ થશે જેમાં આધુનિક સુવિધા ધરાવતી પંચાયત માં દિયોદર ની જનતા ને સીધો લાભ મળશે

 

આજે દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે નવીન ગ્રામ પંચાયત ભવન ના ભૂમિ પૂજન પ્રસંગે દિયોદર રાજવી માનસિંહજી વાઘેલા ની ઉપસ્થિતિમાં આ ભૂમિ પૂજન કરાયું હતું જ્યાં દિયોદર શહેર માંથી મોટી સંખ્યામાં પંચાયતના સભ્યો તેમજ વિવિધ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા ….

Back to top button
error: Content is protected !!