AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

TATA ગ્રુપ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશના તમામ મૃતકોના પરિવારને 1 કરોડની સહાય

અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું.

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિને પરિવારને ટાટા ગ્રુપ તમામ મૃતકોના પરિવારને 1 કરોડની સહાય આપશે. આ સાથે ટાટા ગ્રુપ ઈજાગ્રસ્તોનો સંપૂર્ણ તબીબ ખર્ચ પણ ઉઠાવશે. બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલના નિર્માણ માટે પણ સહાયની જાહેરાત કરાઇ છે.

Back to top button
error: Content is protected !!