MAHISAGARSANTALPUR

માહીસાગર જિલ્લામાં યુરીયા ખાતર ની અછત

મહિસાગર જિલ્લામાં યુરિયા ખાતર ની અછત

રિપોર્ટર…
અમિન કોઠારી :- મહીસાગર

સતત વર્ષે રહેલા વરસાદને પગલે મહીસાગર જિલ્લામાં ચાલુ સાલે ખૂબ જ ખેતી લાયક વરસાદ થતાં ધરતીપુત્રમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે

 

વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લાના છ તાલુકાની અંદર હાલમાં ખેડૂતો દ્વારા ડાંગર અને મકાઈની વાવણી કરવામાં આવી છે અને આ કરેલી વાવણી માં તેમાં વધુ અનાજ પકવવા ,વધુ ઉપજ આવે તે માટે ખેડૂતને ખાતરની જરૂર પડતી હોય છે,, સતત વરસી રહેલા વરસાદને પગલે યુરીયા ખાતર ની ખેતીમાં ખૂબ જ જરૂરિયાત હોવાને લીધે ખેડૂતો તાલુકા મથકે જતા હોય છે,

પરંતુ મહીસાગર જિલ્લાના લુણાવાડા ,બાલાસિનોર, કડાણા, સંતરામપુર અને ખાનપુરમાં યુરિયા ખાતરની ભારે અછત જોવા મળે છે…. આ. અછતને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પહોંચી ન મળતા ખેડૂતોના ટોળેટોળા ખાતર ડેપો ઉપર સવારથી હાજર થઈ જતા હોય છે અને લાંબી લાંબી કતારોમાં આખો દિવસ ખોટી કરીને ઊભા રહે છે પરંતુ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું હોવું ન હોવાની પ્રબળ લોકમાંગ ઉઠવા માગે છે

મહીસાગર જિલ્લાના છ એ છ તાલુકામાં સરકાર દ્વારા યુરીયા ખાતર વિના સંકોચે અને કોઈપણ જાતની તકલીફ વગર સરળતાથી મળી રહે તેવું અનેરૂ આયોજન કરવામાં આવે તેવી ધરતીપુત્રોએ તીવ્ર લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!