JAMNAGAR CITY/ TALUKOKALAVAD
કાલાવડ પાસેના નવા રણુજા ધામે અષાઢી બીજના વિશેષ અન્નકોટ, ભક્તોનું ઘોડાપુર

07 જુલાઇ 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડના નવારણુજામાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી. રણુજા ખાતે આવેલા સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિર આવેલ છે…દર બીજે ભક્તોનું ઘોડાપુર રહે છે… એમાંય આજે અષાઢી બીજ નું અનેરું મહત્વ હોય છે..


1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




