અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા ટાઉન પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ દુષપ્રેરણ હેઠળ ગુનો નોંધાયો,વેપારીએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મળી આવ્યા બાદ ફરિયાદ નોંધાઈ
વેપારીએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મળી આવ્યા બાદ ફરિયાદ નોંધાઈ
નિલેશ હસમુખલાલ શાહ(કૃષ એન્ટરપ્રાઈઝ),હિતેશ ચંદુલાલ શાહ(હિતેશ ટ્રેડર્સ), અને ચંદુલાલ શાહ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
અરવલ્લી જીલ્લામાં વ્યાજખરોરોના અસહ્ય ત્રાસના લીધે અનેક લોકો આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવી ચૂક્યા છે મોડાસા માર્કેટયાર્ડના વેપારી સિરાજુદ્દીન અબ્દુલ રહેમાન પટેલને પિતા-પુત્ર સહિત અન્ય એક વેપારીએ ધંધાકીય હેરાનગતિ કરતા અને સતત માનસિક ત્રાસ આપતાં 2જી ફેબ્રુઆરીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી વેપારીએ પરિવારજનો અને મિત્રોને સંબોધીને લખેલ સુસાઈડ નોટ મળી આવતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વેપારીના પરિવારજનોએ જાણ કરી ફરિયાદ નોંધવા ચક્કર ખાધા બાદ આખરે 27 દીવસ પછી ટાઉન પોલીસે ત્રણ વેપારીઓ સામે દુષ્પ્રેરણનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે પિતા-પુત્ર સહિત ત્રણ વેપારી સામે ગુન્હો નોંધતા ત્રણે વેપારી ભૂગર્ભ ઊતરી ગયા છે
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.