MORBI:મોરબી ની મેડીકલ કોલેજ ના ડીન ડો.નીરજ કુમાર બિશ્વાશ ને સિવિલ હોસ્પિટલમાં જાણે રસ ન હોય તેવા ધાટ ધટાઈ રહ્યા છે
MORBI:મોરબી ની મેડીકલ કોલેજ ના ડીન ડો.નીરજ કુમાર બિશ્વાશ ને સિવિલ હોસ્પિટલમાં જાણે રસ ન હોય તેવા ધાટ ધટાઈ રહ્યા છે
ઓર્થોપેટીક ડિપાર્ટમેન્ટમાં ડોક્ટરની મનમાની ડોક્ટર ના પાપે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક ના ડોક્ટરોની ધોળ બેદરકારી ના કારણે ગરીબ વર્ગના દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે અને મેડીકલ કોલેજ ના ડીન ડો.નીરજ કુમાર બિશ્વાશ ને જણ હોવા છતા કેમ કોઈ પણ જાત કેમ કોઈ ડોક્ટર પર પગલાં લેવામાં આવતા નથી ગરીબ વર્ગના દર્દીઓ ના હીત માટે મેડીકલ કોલેજ ના ડીન ડો.નીરજ કુમાર બિશ્વાશ ને પણ ઓર્થોપેટીક ડોક્ટર ની જેમ જરા પણ ગરબી દર્દી માટે દયા નથી!! જો જરા પણ ગરીબ વર્ગના દર્દીઓ માટે દયા હોય તો કાયદેસર ની કાર્યવાહી હજી સુધી કેમ કરવામાં આવી નથી ? ફરજ ના ભાગ રૂપે ડોક્ટર પુર્વ પટેલ A.P. ડોક્ટર દિવ્યેશ જેતપરી A.P. ડોક્ટર યોગેશ વધાસીયા S.R. ડોક્ટર ધર્મેશ જાલંધરા SR. ડોક્ટર યોગેશ કુમાર ગઠવી J.R. ડોક્ટર પાર્થ કંસાગરા J.R. ડોક્ટર તરૂન પરમાર J.R. ડોક્ટર સાહીલ ઢીંગાણી J R હોવાં છતાં એક પણ ડોકટર કેમ જોવા નથી આવતા તો હવે લોકે ની એવી માંગણી છે કે ફરજ બજાવતા ડોક્ટર ફરજીયાત ઈમરજન્સી વોર્ડ માં અને ઓર્થોપેડીક વોર્ડમાં હાજર રહે અને દર્દી ને સારી અને તાત્કાલિક ટીર્ટમેટ કરે એટલે કે ગરીબ વર્ગના દર્દીઓ ને પ્રાઈવેટ હોસ્પિટલોમા જવુ ન પડે અને ગરીબ વર્ગના દર્દીઓ વ્યાજ ના ચક્ર મા ન આવે અને થોડા દીવસો પેહલા પણ સીવીલ હોસ્પિટલ ના ઓર્થોપેડીક ડોક્ટર ની વાત ચકડોળે ચઢી હતી અને હજી સુધી કોઈ પણ જાત ના મેડીકલ કોલેજ ના ડીન ડો.નીરજ કુમાર બિશ્વાશ એ હજી કેમ કોઈપણ જાતના પગલા લેવામાં આવ્યા નથી કે કોઈપણ જાતની સુચના આપવામાં આવી નથી તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે