GONDALGUJARATRAJKOT

Rajkot: સરકારી એમ.બી.આઇ.ટી.આઇ. ગોંડલ ખાતે પદવીદાન સમારંભ યોજાશે

તા.૯/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: CTS AUG-23માં પાસ થનાર સર્ટીફાઇડ તાલીમાર્થી માટે તા.૧૨/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી એમ.બી.આઇ.ટી.આઇ., નેશનલ હાઇવે 27, 66 કેવી સબસ્ટેશન બાજુમાં, ગોંડલ ખાતે પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ તાલીમાર્થીઓએ વાલીઓ સાથે ઉપસ્થિત રહેવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોંડલની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!