ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ નગરપાલિકા હેઠળના વિવિધ વિસ્તારમાં પડી રહેલા જુના ભંગારનો નિકાલ કરી સફાઇ કામગીરી કરવામાં આવી

આણંદ નગરપાલિકા હેઠળના વિવિધ વિસ્તારમાં પડી રહેલા જુના ભંગારનો નિકાલ કરી સફાઇ કામગીરી કરવામાં આવી

 

આણંદ, બુ:: સ્વચ્છ ભારત અભિયાનને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા હી સેવા સૂત્ર સાથે જોડીને સમગ્ર દેશને સ્વચ્છતાના કાર્યમાં સહભાગી બનવા માટે પ્રેરણા પૂરી પાડી છે. વડાપ્રધાને દર્શાવેલા સ્વચ્છતા હી સેવાના અભિયાનરૂપી માર્ગ પર દેશ અને રાજ્ય સહિત આણંદ જિલ્લાના નાગરિકો, અધિકારી- પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ સહર્ષ જોડાઇ રહ્યા છે. સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના સમયગાળાને લંબાવવામાં આવતાં આણંદ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

 

સ્વચ્છ ભારત અભિયાન અન્વયે દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પના ભાગરૂપે આણંદ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા“ અભિયાન અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં પડી રહેલ જુના ભંગાર જેવા કે કચરાની લારીઓ, તુટી ગયેલી લીટરબીન વગેરેના નિકાલની કામગીરી કરવામાં આવી હતી. આણંદ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ સફાઇ ઝુંબેશના ભાગરૂપે નગરપાલિકાના પોપટીનગર, વિવેકાનંદ વાડી અને જીટોડિયા વિસ્તારમાં કરવામાં આવેલી આ કામગીરીમાં સફાઇ મિત્રો અને નગરપાલિકાની ટીમ સહભાગી બની

આણંદ નગરપાલિકા હેઠળના વિવિધ વિસ્તારમાં પડી રહેલા જુના ભંગારનો નિકાલ કરી સફાઇ કામગીરી કરવામાં આવી

 

તાહિર મેમણ : 02/11/2023 : આણંદ :સ્વચ્છ ભારત અભિયાનને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા હી સેવા સૂત્ર સાથે જોડીને સમગ્ર દેશને સ્વચ્છતાના કાર્યમાં સહભાગી બનવા માટે પ્રેરણા પૂરી પાડી છે. વડાપ્રધાને દર્શાવેલા સ્વચ્છતા હી સેવાના અભિયાનરૂપી માર્ગ પર દેશ અને રાજ્ય સહિત આણંદ જિલ્લાના નાગરિકો, અધિકારી- પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ સહર્ષ જોડાઇ રહ્યા છે. સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના સમયગાળાને લંબાવવામાં આવતાં આણંદ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

સ્વચ્છ ભારત અભિયાન અન્વયે દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પના ભાગરૂપે આણંદ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા“ અભિયાન અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં પડી રહેલ જુના ભંગાર જેવા કે કચરાની લારીઓ, તુટી ગયેલી લીટરબીન વગેરેના નિકાલની કામગીરી કરવામાં આવી હતી. આણંદ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ સફાઇ ઝુંબેશના ભાગરૂપે નગરપાલિકાના પોપટીનગર, વિવેકાનંદ વાડી અને જીટોડિયા વિસ્તારમાં કરવામાં આવેલી આ કામગીરીમાં સફાઇ મિત્રો અને નગરપાલિકાની ટીમ સહભાગી બની હતી.

હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!