GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
ખેડૂતોના પ્રશ્નો મામલે ટાવરચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું.
તા.28/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી સાથે જ તાત્કાલિક ધોરણે ખેડૂત એકમાં નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું આ તકે સામાજિક આગેવાન વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, અમૃતભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.