મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા નું અવસાન
ગામ – નવાગામ(માળિયા મી.) હાલ મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા તે અશોકસિંહ ઉદયસિંહ જાડેજા ના માતૃશ્રી,અમરદીપસિંહ અશોકસિંહ જાડેજા ના દાદીમા તથા સજ્જનસિંહ દેવીસિંહ જાડેજા,વિક્રમસિંહ દેવીસિંહ જાડેજા, રણજીતસિંહ દેવીસિંહ જાડેજા ના ભાભી નું તા – ૨૩/૧૨/૨૦૨૩ શનિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગત બેસણું તા -૨૫/૧૨/૨૦૨૩ સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને ન્યૂ ગુ.હા. હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ , “બ્લોક નં M-૬૧૦” મોરબી મુકામે રાખવામાં આવેલ છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.