DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKO
શ્રી પરશુરામ જયંતિની સાદાઇથી ઉજવણી કરશે બ્રહ્મદેવ સમાજ
બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર જિલ્લા અને શહેર ની ટીમ દ્વારા ભગવાન પરશુરામ દાદા જન્મોત્સવ સાદગી પૂર્વક ઉજવવા નિર્ણય
તાજેતર માં જમ્મુ કાશ્મીર માં આંતકવાદી ઓ દ્વારા નિર્દોષ લોકો ના હત્યા ને કારણે ઉત્સવ મહાપ્રસાદ સહિત ના પ્રોગ્રામો મુલત્વી રાખેલ છે પરશુરામ જયંતિ નિમિતે માત્ર આરતી અને પૂજન અને હવન કરી મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા માં આવશે અને તેમના આત્મા ના શાંતિ માટે પ્રાર્થના કરવા માં આવશે
બ્રહ્મદેવ સમાજ જામનગર ની ટીમ દ્વારા હિચકારા પ્રયાસ ને વખોડી સરકાર ને કડક પગલા ભરવા અપીલ કરવા માં આવેલ છે તેમ ધ્રોલથી અશ્ર્વીનભાઇ આશા જણાવે છે