વિક્રમસિંહ જાડેજા..
ચોટીલા પાલિકા ઉપપપ્રમુખ તરીકે બ્રાહ્મણ પરિવાર જાહેર થયા.
કારોબારી ચેરમેન તરીકે ક્ષત્રિય સમાજના આગેવાન મહિલા લીલાબા ઝાલા ની પસંદગી..
રોડ,રસ્તા તેમજ પાણી ની વિકટ પરિસ્તીથી સામે કાંટે કી ટકરર સાથે જૈન સમાજની મહિલાની પસંદગી..
ચોટીલા પાલિકાની સામાન્ય ચૂંટણી ગત તારીખ-૨૮-૨-૨૦૨૧ ના રોજ યોજાઈ હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ ની પ્રથમ ટર્મ તા-૧૫-૦૯-૨૦૨૩ ના રોજ પૂર્ણ થવા પામનાર હોવાથી આગામી અઢી વર્ષની ટર્મ ના સમયગાળા અંગે આજરોજ ચોટીલા ડેપ્યુટી કલેકટર પ્રિયંક ગડચર તેમજ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ ની ઉપસ્તીથી મા પાલિકાની બીજી ટર્મ એટલે કે બે વર્ષ અને છ માસ ના સમય દરમિયાન ચોટીલા નગરપાલિકાના વોર્ડ નંબર ચારના જૈન સમાજના મહિલા અલકાબેન મુકેશભાઈ શાહ ને પ્રમુખ તરીકે જાહેર થવા પામ્યા હતા અને ઉપપ્રમુખ તરીકે બ્રહ્મહ સમાજના કમલેશભાઈ લાભશંકર પંડયા અને કારોબારી ચેરમેન ત્રિકી ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન લીલાબા સજુભા ઝાલા ની પસંદગી કરવામાં આવતા પાલિકાના સભ્યો થોડો કચવાટ જોવા મળતો હતો અને શહેરીજનો માં તેમજ વેપારીઓમાં આનંદ ની લાગણી પ્રસરી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.