- VATSALYAM SAMACHARJune 3, 20249
હા, મોદીનો કોઈ વિકલ્પ નથી !
જાણીતા લેખક ઉર્વિશ કોઠારીએ લોકસભા ચૂંટણી-2024ના સંભવિત પરિણામ અંગે ફેસબૂક પર 1 જૂન 2024ના રેજ પોસ્ટ મૂકી છે. જેમાં તેમનું…
Read More » - VATSALYAM SAMACHARJune 3, 202438
‘એથી હું આસાનીથી એમનો શિકાર કરી લઉં છું !’
એક કહેવત છે કે ‘100 ચૂહે ખાકર બિલ્લી ચલી હજ કો !’ જેટલું ખોટું કરી શકાય એટલું કર્યું ! જેટલું…
Read More » - VATSALYAM SAMACHARJune 3, 202433
પ્રગટ બ્રહ્મસ્વરુપને ‘ગેમ ઝોન’માં કેટલાંના જીવ ગયા તેની ખબર નહીં હોય?
કોઈપણ દુર્ઘટનામાં માણસોનો ભોગ લેવાય ત્યારે એક શિષ્ટાચારના ભાગ રુપે આપણે મૃતકોને આદરાંજલિ/ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને દુ:ખ…
Read More » - VATSALYAM SAMACHARJune 3, 202419
આ શરમજનક ઘટના સૂચવે છે એટ્રોસિટી એક્ટ વિના દલિતોને ન્યાય ન મળે !
ગોંડલના સત્તારક્ષના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશસિંહે સત્તાની ઓથના કારણે કાયદાને પિતાની જાગીર…
Read More » - VATSALYAM SAMACHARJune 3, 202442
દેવભૂમિ દ્વારકા જિલ્લા એક્તા પત્રકાર પરિષદ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ને આવેદનપત્ર અપાયુ.
હારીજ ખાતે ન્યૂઝ ચેનલ ના પત્રકાર ને પોલીસ કર્મી દ્વારા ઢોર માર મારવાની ઘટના માં તાત્કાલિક પગલાં ભરવા માંગ દ્વારકા…
Read More » - VATSALYAM SAMACHARJune 3, 2024156
મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધ-દહીંના ભાવમાં વધારો કરવામાં આવ્યો
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો છે. અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો…
Read More » - Read More »VATSALYAM SAMACHARJune 3, 20247
Vatsalyam Samachar E-PAPER વાત્સલ્યમ્ સમાચારની 03/06/2024 ની PDF આવૃત્તિ
- VATSALYAM SAMACHARJune 3, 202410
પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુર દ્વારા ચકલી ઘર તથા પાણીના કુંડાનુ વિતરણ કરાયું..
મનુષ્યને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે એવું વળી નવું શું છે ?…
Read More » - VATSALYAM SAMACHARJune 2, 2024173
કાવડ યાત્રા માટે યોગી સરકાર 1 લાખ વૃક્ષો કાપશે, કેન્દ્રએ પણ મંજૂરી આપી
દેશમાં દર વર્ષે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને ગ્લોબલ વોર્મિંગની અસર દરેક ઋતુમાં જોવા મળી રહી છે. પર્યાવરણ બચાવવા…
Read More » - VATSALYAM SAMACHARJune 2, 202476
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ ટેક્સમાં 3-5%નો વધારો કર્યો
દેશમાં રોડ ટોલ ચાર્જ 3-5% વધશે નવી દિલ્હી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.…
Read More »
