AHMEDABAD NORTH ZONE
-
errors અમદાવાદમાં ‘મિશન ફાઇવ મિલિયન વૃક્ષ અભિયાન’ને વેગ: અમિત શાહના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ ગૌશાળા ખાતે સામૂહિક વૃક્ષારોપણ, હરિયાળા ભવિષ્યનો સંકલ્પ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર…
-
સાણંદમાં વિદ્યાર્થીઓના હાથે હરિત ક્રાંતિનો પ્રારંભ: ચોમાસામાં એક લાખ સીડબોલ તૈયાર કરવાના મહાઅભિયાનને મળી ગતિ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત સરકારના ‘મિશન ગ્રીન ગુજરાત’ અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે સાણંદ તાલુકા વહીવટી…
-
ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના વલણની આકરી ટીકા કરી
કચ્છના નડાબેટ તેમજ નળ સરોવર અને થોળ જેવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક વેસ્ટના કારણે વિદેશી પક્ષીઓ આવતા બંધ થઈ ગયા હોવા…
-
SPIPA ખાતે ‘અટલ વ્યાખ્યાનમાળા’માં ડો. ભાસ્કર ચેટર્જીનું પ્રેરણાદાયી સંબોધન: રાષ્ટ્રીય વિકાસમાં સરકાર અને કોર્પોરેટ ક્ષેત્રની સહભાગિતાને આપ્યો નવો આયામ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), અમદાવાદ ખાતે આયોજિત ‘અટલ વ્યાખ્યાનમાળા’ અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી…
-
અમદાવાદના શેલા ખાતે ‘નિત્ય શાંતિ ભવન’નું લોકાર્પણ; આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયનો આપ્યો સંદેશ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના શેલા વિસ્તારમાં નવનિર્મિત ‘નિત્ય શાંતિ ભવન’ના લોકાર્પણ પ્રસંગે આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને માનવકલ્યાણના મૂલ્યોને કેન્દ્રસ્થાને…
-
ફી નહી,યુનિફોર્મ અને પુસ્તક સ્કૂલ આપે,બસ ન રૂટ પણ અનુકૂળ
સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં દિકરી ના ભણતરનો લ્હાવો જામનગર (ભરત ભોગાયતા) જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12નું ઝળહળતું…
-
સરકારના શાળા પ્રવેશોત્સવ માં સનદી અધિકારી પણ જોડાયા
સ્કુલ ચલે હમ… *શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : ૨૦૨૬* *જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં ખીરી પ્રાથમિક શાળા…
-
જામનગરમાં આરોગ્યમંત્રીનું કર્મ વિશેનું સંબોધન અદ્ભુત રહ્યું
*આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જામનગરની ગુરુ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં રૂ. ૧.૪૫ કરોડથી વધુના આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરાયું*…
-
વાત્સલ્યનો વરસાદ – શાળા પ્રવેશ એ શિક્ષણ જીવનનો પ્રવેશોત્સવ
રિવાબા એ સાબરકાંઠા જીલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ આઉટ ઘટાડવા કરી સફળ જહેમત જામનગર (ભરત ભોગાયતા) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સેવા સમર્પણ…
-
પંચ તત્વનું મહત્વ અને શરીર સાથે જોડાણની અપાઈ સમજણ
રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર: ‘પંચતત્વ’ અને ‘ઓરા-ચક્ર’ દ્વારા જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન અંગે માર્ગદર્શન તાજેતરમાં રાજકોટના આંગણે ‘ફ્યુચર…









