AHMEDABAD NORTH ZONE
દીનદયાળ પોર્ટ કંડલાએ નવો ઇતિહાસ રચ્યો, 150 MMT કાર્ગો હેન્ડલિંગ પાર કરીને સ્થાપ્યો વિક્રમ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 150.16 મિલિયન મેટ્રિક ટન (MMT)ના કાર્ગો હેન્ડલિંગ સાથે…
રાજ્યના 9 જિલ્લામાં હિટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી…
વક્ફ સુધારા બિલ 2025ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ ગુજરાત, રાંચી-કોલકાતામાં દેખાવો !!!
વક્ફ સુધારા બિલ 2025ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાતે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું…
લોથલમાં ઊભો થતો છે ભારતનો ગૌરવભર્યો નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લાની લોથલ ખાતે સાકાર થઇ રહ્યો છે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ, જે ભારતના દરિયાઈ ઇતિહાસનું…
જમીનની ફળદ્રુપતા માટે જીવામૃત બની રહ્યો છે ખેડૂતનો વિશ્વસનીય સહયોગી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય પર ગંભીર…
ગુજરાતમાં આગામી 5 દિવસ ગરમીનો પારો હાઇ રહેશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે.…
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની સ્પોર્ટ ક્લાઈમ્બિંગ સ્પર્ધા યોજાઈ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષા સ્પોર્ટ ક્લાઈમ્બિંગ સ્પર્ધાનું આયોજન નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું…
AB-PMJAY : ગુજરાતની 233 હોસ્પિટલોએ આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બહાર થવાનો નિર્ણય લીધો
વર્ષ 2018 માં શરૂ થયેલી ભારત સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) અંગે એક મોટી માહિતી…
રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. 1 એપ્રિલે સમગ્ર દ.ગુજરાત…
ગુજરાતભરની ખાનગી હૉસ્પિટલો દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલૉજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની જાહેરાત
અમદાવાદ સહિત ગુજરાતભરની ખાનગી હૉસ્પિટલોમાં આગામી 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલૉજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની…










