AHMEDABAD NORTH ZONE
ધોળકાની ઈંગોલી પ્રાથમિક શાળામાં ‘પ્રકૃતિ શિક્ષણ માર્ગદર્શન સેમિનાર’ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ જતન સહિતના વિવિધ વિષયો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.…
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોની ફીમાં વધારો
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં BBA અને BCA ના કોર્સ ચાલી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.…
ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અનુભવ યથાવત રહેવાની આગાહી
રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા અમુક દિવસોમાં પારો 4…
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યો-ફાલ્યો, ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનનું મોત
મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે…
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીના આશીર્વચન મેળવ્યાં
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીના અમદાવાદ ખાતે આશીર્વચન મેળવ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે…
‘નો ડ્રોન ફ્લાય ઝોન’ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા. ૦૬,૦૭/૧૨/૨૦૨૪ સુધી અમદાવાદ શહેરની મુલાકાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો,…
મહાવીર સ્વામીના જીવનકવનની નિબંધસ્પર્ધામાં વિઠોડા અનુપમ પ્રા.શાળાની અનુપમ બાળા દરજી અપૂર્વાનો પ્રથમ નંબર.
અમદાવાદમાં પાલડી ખાતે પ્રભુ મહાવીર સ્વામીના 2550મા નિર્વાણ કલ્યાણક વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતના ધોરણ-6થી 12ના વિદ્યાર્થીઓ માટેની નિબંધસ્પર્ધામાં પ્રથમ નંબરે…
અમદાવાદના ટેક વર્કફોર્સને મુખ્ય ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક પગારો સાથે ગતિ મળશે
PR Article જીસીસી સોફ્ટવેર ડેવલપમેન્ટ ડોમેનમાં પ્રીમિયમ પગાર ચૂકવશે એવો અંદાજ, જે આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ તથા નોન- ટેક ક્ષેત્રો…
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી. શિક્ષણ મંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા…
મિશન સિદ્ધત્વ ૨.૦ અંતર્ગત બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ‘પરીક્ષા પર્વની ગુરુચાવી’ કાર્યક્રમ શરૂ કરાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા રોજેરોજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને…








