BHARUCH CITY / TALUKO
-
ભરૂચમાં ‘કુલે’ ફિલ્મનો સ્પેશિયલ શો:400 દર્શકોએ જ્યોતિબા-સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક નિહાળી, બે સ્ક્રીન હાઉસફુલ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના ગોલ્ડ સિનેમા થિયેટરમાં સમાજ સુધારક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક ‘કુલે’નો સ્પેશિયલ શો યોજાયો હતો. આ…
-
કોંગ્રેસનું સંગઠન સુજન અભિયાન:ભરૂચમાં AICC પ્રતિનિધિ સંજય દત્તની ઉપસ્થિતિમાં સંગઠન સમીક્ષા બેઠક યોજાઈ
સમીર પટેલ, ભરૂચ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા શરૂ કરવામાં આવેલ સંગઠન સુજન અભિયાન અંતર્ગત ભરૂચમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ…
-
અંકલેશ્વર GIDCમાં CNG કારમાં આગ:કમલમ ગાર્ડન નજીકનો બનાવ, ચાલક સમયસૂચકતાથી બચ્યો, ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાક વિસ્તારમાં આવેલા કમલમ્ ગાર્ડન નજીક એક સીએનજી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે.…
-
મુલદ ટોલ પ્લાઝા પર મારામારી, વીડિયો વાયરલ:બેરિકેડ હટાવવાના વિવાદમાં કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ કર્મચારી પર હુમલો કર્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચના નેશનલ હાઇવે 48 પર આવેલા મુલદ ટોલપ્લાઝા પર મારામારીની ઘટના સામે આવી છે. ટોલપ્લાઝા પર બેરિકેડ…
-
ભરૂચ નગર પાલિકા પાલિકા ની સામાન્ય સભા બેઠક મળી, સાયખા ડમ્પીંગ સાઇટ સરેન્ડર કરવા સામે વિપક્ષનો વિરોધ…
સમીર પટેલ, ભરૂચ હોકર્સ ઝોન, ટ્રાફિક સમસ્યા ના નિવારણ માટે કોઈ કાર્યવાહી નહી કરાયો નો વિપક્ષનો આક્ષેપ.. ભરૂચ નગરપાલિકા ની…
-
ભરૂચના ફોરલેન કેબલબ્રિજ ઉપર 7 વર્ષમાં પહેલી વખત વાહનોની કતારો, લાંબો ટ્રાફિકજામ
સમીર પટેલ, ભરૂચ મુલદ ટોલપ્લાઝાથી ન્યાયમંદિર હોટલ સુધી હજારો વાહનોનો ખડકલો જામ્યો, NHAI દ્વારા હાઇવેના રીપેરીંગની હાથ ધરાયેલી કામગીરીના પગલે…
-
ભરૂચ શહેરના 3 લાખ જેટલા લોકોને ભર ઉનાળે આગામી 15 દિવસ સુધી એક ટાઈમ પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગર પાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે રો-વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ…
-
અંકલેશ્વરમાં કોલેજ જતાં બે મિત્રનો કરુણ અંત:NH-48 પર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતાં દઢાલ ગામના બે યુવાનનું મોત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. કોસંબાની કોલેજમાં અભ્યાસ કરતા…
-
ઘૂસણખોરી કરી ભારતમાં આવ્યાં હોવાનો ખુલાસો:ભરૂચમાં 1,000 શંકાસ્પદોની તપાસ બાદ 29 બાંગ્લાદેશીઓ સામે અટકાયતી પગલાં
સમીર પટેલ, ભરૂચ પહેલગામમાં આતંકવાદી હૂમલા બાદ ગુજરાતમાં ઘુસણખોરોને શોધીને ડીપોર્ટ કરવાની કવાયત ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ પોલીસે…
-
અંકલેશ્વરમાં ચોરીના ભંગારનો જથ્થો ઝડપાયો:250 કિલો લોખંડના સળિયા સાથે SOGએ 4 શખ્સોને ઝડપ્યા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં પોલીસે શંકાસ્પદ ભંગારના વેચાણના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભરૂચ એસઓજીની ટીમને બાતમી મળી…









