CHOTILA
-
ચોટીલા પ્રાંત અધિકારીની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી બદલીની અફવા વહીવટી તંત્રની સ્પષ્ટતા
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની બદલી અંગે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને…
-
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભક્તિની શક્તિ સામે કાળઝાળ ગરમી પણ ફિક્કી: ડુંગરવાળીના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, સુરેન્દ્રનગર અને રાજકોટ હાઈવે…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ કર્યો
તા.26/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાના મોટા કુવાઓ ગાળી કોઇપણ…
-
ચોટીલા નાયબ કલેકટર પ્રામાણિક અધિકારીનું સન્માન કરતાં જગદીશ ત્રિવેદી
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 25/1/2025 ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી એમણે સવા વરસમાં જે…
-
ચોટીલાના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક યોજાઈ હતી
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ઉનાળાની શરૂઆત થતા જ પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ…
-
પાંચાળની પવિત્ર ધરા પર ‘ચોટીલા ઉત્સવ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ
તા.12/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ્રથમ દિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ અર્પતો ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ યોજાયો; કલાકારોની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ…
-
થાનગઢનાં અમરાપર ગામે મધ્યાહન ભોજનમાં ગેરરીતિઓ કરતા સંચાલક અને રસોઈયા સસ્પેન્ડ
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બાળકોના કોળિયા છીનવતા તત્વો સામે ચોટીલા નાયબ કલેકટરની લાલ આંખ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝન હેઠળના…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ત્રણ ગામોમાં તલાટીના દફતર તપાસણી કરાઈ હતી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણે ચોટીલા તાલુકાના વડાલી, ડાકવડલા અને કુંભારા ગામની મુલાકાત લઇ તલાટી…
-
ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભીમગઢના ખેડૂત દ્વારા પ્રાકૃતિક શાકભાજીનો સ્ટોલ શરૂ કર્યો.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ચોટીલા વહીવટી તંત્ર દ્વારા એક પ્રેરણાદાયી…
-
ચોટીલા તાલુકાનાં સાંગાણી ગામના યુવાનની સાબરકાંઠાની પ્રાથમિક શાળાથી શરૂ થયેલી સંઘર્ષમય સફર
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકી NET અને GPSC જેવી કઠિન પરીક્ષાઓમાં મેળવેલી ઝળહળતી સફળતા “મંઝિલ ઉન્હીં…