GANDHINAGAR CITY / TALUKO
કોરોનાના લક્ષણો જણાય તો તેને આઇસોલેટ કરો : ગુજરાત સરકારની અપીલ
સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ આજે સવારે 11 વાગ્યાની સ્થિતિએ 83…
ગુજરાતના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું
ગુજરાતભરમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે ગઈકાલે 25 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ભારે…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 27 મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મ્યુનિસિપલ સંસ્થાઓને ₹3,300 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવશે જળ સંસાધન વિભાગ હેઠળ ₹888…
ગાંધીનગર જિલ્લાની સેંટ ઝેવિયર હાઇસ્કૂલ શાળાના શિક્ષિકા શૈલા હર્નિશ જોશીનું એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડથી સન્માન.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં ‘હું…
હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય ….. • અસરગ્રસ્ત રત્ન…
‘પોષણ સંગમ કાર્યક્રમ’નો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં ‘પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે: મંત્રીશ્રી ***** • આ પ્રસંગે પોષણ સંગમ…
સરકારની બેધારી નીતિ લોકો પાસે તૂર્કિયેનો દેશભરમાં વિરોધ કરાવ્યો અને પોતે તૂર્કિયેની કંપનીઓ માટે લાલજાજમ પાથરી
ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ વખતે પાકિસ્તાનનું સમર્થન કરનારા તૂર્કિયેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ટ્રાવેલ્સ એજન્ટથી માંડીને ચેમ્બર ઑફ કોમર્સ,…
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧.૩૦ લાખ જેટલા MSMEને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય અપાઈ
‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રાજ્યમાં MSME ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ:- અંદાજે ૮૯ હજાર કરતાં વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને ૫૯ હજાર કરતાં વધુ ZED-પ્રમાણિત MSME નોંધાયા…
રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી
PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ ……………… રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ…
‘ભારત જોડો અભિયાન’ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે ‘સર્વધર્મ સમભાવ’ સભા યોજાઈ
‘ભારત જોડો અભિયાન’ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે ‘સર્વધર્મ સમભાવ’ સભા યોજાઈ, સર્વધર્મ સમભાવ સભામાં વિવિધ…










