GIR SOMNATH
-
અમરાપુરની આજુબાજુના ૧૦ જેટલા ગામોને મળે છે ગ્રાહક સેવા કેન્દ્રનો લાભ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી. જૂનાગઢ,તા-05 એપ્રિલ : આકાશમાં ઉડવાની ઝંખના હોય અને કોઈની સહાય મળી રહે તો કોઈ…
-
કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મેંદરડા તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – જૂનાગઢ તબક્કાવાર જુદા જુદા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો ઉકેલવા જિલ્લા કલેકટરશ્રી સરપંચશ્રીઓ સાથે…
-
મધ્ય ગીર માં આવેલ અતિ પૌરાણિક તીર્થધામ તુલશીશ્યામ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા મધ્ય ગીર માં આવેલ અતિ પૌરાણિક તીર્થધામ તુલશીશ્યામ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં…
-
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રાવલ નદી ના પટાંગણ માં સમસ્ત ગામના તમામ સમાજના લોકોએ સાથે મળી હોલિકા હદન કરવા માં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રાવલ નદી ના પટાંગણ માં સમસ્ત ગામના તમામ સમાજના …
-
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના સરપંચ રેખાબેન એભલભાઈ ની લેટર પેટન અપીલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફગાવાઈ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના સરપંચ રેખાબેન એભલભાઈ ની લેટર પેટન અપીલ ગુજરાત હાઇકોર્ટ…
-
જસાધાર થી તુલસીશ્યામ 3.34 કરોડ અને ધોકડવા થી ગીતા આશ્રમ 2.99 કરોડ ના ખર્ચે તૈયાર થનાર રોડ નું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા જસાધાર થી તુલસીશ્યામ અને ધોકડવા થી ગીતા આશ્રમ સુધી તૈયાર થનાર રોડ નું ખાત…
-
ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે રૂપિયા 28 લાખ નાં ખર્ચે તૈયાર થનાર આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે રૂપિયા 28 લાખ નાં ખર્ચે તૈયાર થનાર આરોગ્ય…
-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં કલા દ્વારા આરાધનાનો ઉત્સવ ——- પ્રથમ દિવસે સિદ્ધ હસ્ત નૃત્યાંગના પદ્મવિભૂષણ ડૉ. સોનલ માનસિંહે “હર હર મહાદેવ”…
-
ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા…
-
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી ————– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી…









