BANASKANTHA
-
સમીમાં શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો..
સમીમાં શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.. પાટણ જિલ્લાના સમી ખાતે…
-
હારીજમાં શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ વિધાર્થી સન્માન સમારોહ યોજયો…
હારીજમાં શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ વિધાર્થી સન્માન સમારોહ યોજયો… હારીજ ખાતે ધરતી પાર્ટી પ્લોટ માં શ્રી વાસા…
-
ગુજરાતનાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સગીરા પર ૬ નરાધમોએ સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું
ગુજરાતમાં સતત ચોરી, લૂંટ, હત્યાના બનાવોની સાથે સાથે દુષ્કર્મની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં…
-
થરામાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજીત ૧૮ મો વિધાર્થી સન્માન સમારોહ યોજયો.
થરામાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજીત ૧૮ મો વિધાર્થી સન્માન સમારોહ યોજયો… કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે…
-
થરામા શ્રી આઠ પરગણા ગુર્જર વઢિયાર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા નવીન કારોબારી ચેરમેનનું સન્માન કરાયું
થરામા શ્રી આઠ પરગણા ગુર્જર વઢિયાર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા નવીન કારોબારી ચેરમેનનું સન્માન કરાયું.. કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા…
-
બોર્ડર રેન્જ આઈ જી ચિરાગ કોરડીયા દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ નું વાર્ષિક ઇન્સ્પેક્શન સંપન્ન થયુ
31 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુ બોર્ડર રેન્જ આઈ જી ચિરાગ કોરડીયા સાહેબ દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ…
-
શ્રી સરદાર પટેલની 149મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી જન્મ જયંતી ની પાલનપુર ખાતે ઉજવણી કરવામાં આવી
31 ઓક્ટોબર વાત્સલ્યમ્ પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 31, ઓક્ટોબરે 149મી જન્મ…
-
બનાસકાંઠા એસ.પી શ્રી અક્ષયરાજ મકવાણા એ પરિવાર સાથે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી
31 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બનાસકાંઠા પાલનપુર ખાતે એસ.પી શ્રીઅક્ષયરાજ મકવાણા સાહેબ…
-
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર ખાતે શેરીમાં રહેતા બાળકોને દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું
30 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો શેરીમાં રહેતા બાળકોને દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા અને મીઠાઈનું વિતરણ 29…
-
શ્રી કેળવણી મંડળ ભીલડી સંચાલિત શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિરના સુપરવાઈઝરશ્રી નો નિવૃત્તિ સમારોહ યોજાયો
29 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિરમાં છેલ્લા 35 વર્ષ સુધી નિર્વિવાદિ નિર્વિઘ્ન,સંપૂર્ણ સંતોષકારક,અવિરત શૈક્ષણિક…






