BANASKANTHA
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણની NSS ખાસ શિબિર (૨૦૨૫-૨૬) ઉકરડા ગામે યોજાયો
25 વળી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણના આચાર્યશ્રી આર.જે.પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના ઉકરડા ગામ મુકામે NSS…
લાખણી ના આગથળા થી ધાનેરા હાઈવે રોડ નુ કામ બંધ હાલત મા લોકો ને હાલાકી
નારણ ગોહિલ લાખણી લાખણી તાલુકાના આગથળા થી ધાનેરા તાલુકાને જોડતા હાઇવે રોડનું કામ છેલ્લા બે વર્ષથી અધવચ્ચે બંધ કરી દેવામાં…
દિયોદર ગ્રામ પંચાયતે હોળી ધૂળેટી તહેવાર પહેલા ગામને સ્વચ્છ બનાવવાનું બિંદુ ઝડપ્યું
“એક કદમ સ્વચ્છતા કી ઔર….ગામની રોનક બદલાઈ” દિયોદર ગ્રામ પંચાયતે હોળી ધૂળેટી તહેવાર પહેલા ગામને સ્વચ્છ બનાવવાનું બિંદુ ઝડપ્યું…
શ્રી સ્વસ્તિક વિધાલય થરામા ધો.-૧૦/૧૨ ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
શ્રી સ્વસ્તિક વિધાલય થરામા ધો.-૧૦/૧૨ ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ…
પાલનપુરમાં હરીપુરા માં આવેલ 3 આંગણવાડીઓ મા ભોજન પ્રસાદ પીસાયો
24 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી અને મિત્રના સહયોગથી પાલનપુર માં હરીપુરા વિસ્તારમાં…
ભાવનગરની ધ. કે .પી ઈ .એસ ઇંગ્લિશ સ્કૂલ બાલમંદિર વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી
24 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ભાવનગરની ધ. કે .પી ઈ .એસ ઇંગ્લિશ સ્કૂલ બાલમંદિર વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની…
થરા ખાતે પાલિકા દ્વારા સ્વદેશી મેળો- (શોપિંગ ફેસ્ટિવલ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
થરા ખાતે પાલિકા દ્વારા સ્વદેશી મેળો- (શોપિંગ ફેસ્ટિવલ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે થરા નગરપાલિકા…
ષડયંત્ર : સેલ્સમેન પોતેજ કાવતરું ઘડ્યું ડ્રાઈવર અને ગામના માણસની મદદ લઈ ચોરીને અંજામ આપ્યો
ષડયંત્ર : સેલ્સમેન પોતેજ કાવતરું ઘડ્યું ડ્રાઈવર અને ગામના માણસની મદદ લઈ ચોરીને અંજામ આપ્યો *દિયોદર લાખોની ચાંદીના દાગીના ભરેલ…
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી દ્વારા ડૉ.આંબેડકરવિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ.
23 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત નવી દિલ્હી : ૨૨–૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬.શૈક્ષિક ફાઉન્ડેશનના…
શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં સભામાં ખોટા ખર્ચા અને કુરિવાજોને કાઢી કરકસર યુક્ત પ્રસંગોના આયોજન માટેનું ઘડાયેલ ૧૧ મુદ્દાનું નવું સામાજિક બંધારણ..
શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં સભામાં ખોટા ખર્ચા અને કુરિવાજોને કાઢી કરકસર યુક્ત પ્રસંગોના આયોજન…







