BANASKANTHA
કાંકરેજ તાલુકાના કાકર ગામે ૯૪ વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મળશે પોતાનું આવાસ
17 જાન્યુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા વન મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ૯૪ ફુલવાદી…
જગતજનની અંબાજીના ચરણોમાં સુવર્ણ વર્ષા; માઈભક્તે ૭૨ લાખની કિંમતનું ૫૦૦ ગ્રામ સોનું અર્પણ કર્યું
17 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા યાત્રાધામ અંબાજી આજે ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું સાક્ષી બન્યું છે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી…
કાંકરેજ તાલુકાના વડા અને લક્ષ્મીપુરા ગામનું ગૌરવ વધાર્યું…
કાંકરેજ તાલુકાના વડા અને લક્ષ્મીપુરા ગામનું ગૌરવ વધાર્યું… ગુજરાત ટીમમાં ફૂટબોલ અને રગ્બીફૂટબોલ નેશનલ કક્ષાએ અક્ષરા વનરાજસિંહ ઠાકોર અને ખુશી…
વાવ-થરાદ ખાતે રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે
*વાવ-થરાદ ખાતે રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે* પ્રતિનિધિ. દિયોદર કલ્પેશ બારોટ આગામી ૭૭મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આ…
દિયોદરના રાટિલા ગામની મૃતક લેડી કોન્સ્ટબલ રજા પર હતી અંબાજી મંદિરમાં ટ્રસ્ટની સધન સુરક્ષામાં ફરજ બજાવતી હતી
•પાંચ દિવસ અગાઉ મિત્રો એક બીજા સાથે સિમલા ફરવા ગયા હતા પરત ફરતી વખતે ગોઝારો અકસ્માત નડ્યો• પંજાબમાં ધુમ્મસના…
કંથેરીયામા ધનકવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજમા એકાદશી ઉદ્યપન વિધાન (વિષ્ણુ) યજ્ઞ યોજાયો.
કંથેરીયામા ધનકવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજમા એકાદશી ઉદ્યપન વિધાન (વિષ્ણુ) યજ્ઞ યોજાયો. ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.…
થરાદ ખાતે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી અનિલ શર્માના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ*
*વાવ-થરાદ ખાતે રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે* *થરાદ ખાતે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી અનિલ શર્માના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ*…
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી
17 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા મકરસંક્રાંતિના પાવન દિવસે થરાદના નાગરિકોને રાજ્ય સરકારની મોટી ભેટ: થરાદ નગરપાલિકાને ‘અ’ વર્ગનો દરજ્જો:-…
થરા કોલેજમાં રાસ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી.
થરા કોલેજમાં રાસ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા મા આવેલ આર્ટ્સ એન્ડ…
જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરના ઇનો વેશન ક્લબ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વ નિર્ભ૨તા, સર્જનાત્મકતા અને પ્રયોગશીલ દૃષ્ટિકોણ વિકસે તે હેતુથી બે દિવસીય DIY (Do It Yourself) વર્કશોપનું આયોજન કરવા માં આવ્યું.
16 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર – ઇનોવેશન ક્લબ માર્ગદર્શન: પ્રિન્સિપાલ શ્રી ડૉ.…







