BHARUCH
ભરૂચના ફોરલેન કેબલબ્રિજ ઉપર 7 વર્ષમાં પહેલી વખત વાહનોની કતારો, લાંબો ટ્રાફિકજામ
સમીર પટેલ, ભરૂચ મુલદ ટોલપ્લાઝાથી ન્યાયમંદિર હોટલ સુધી હજારો વાહનોનો ખડકલો જામ્યો, NHAI દ્વારા હાઇવેના રીપેરીંગની હાથ ધરાયેલી કામગીરીના પગલે…
ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતના સરપંચ અવૈધ રેતી ખનન અને વહન બાબતે મુખ્યમંત્રી સહિત અનેક વિભાગોમાં રજૂઆત કરી
ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતના સરપંચ અવૈધ રેતી ખનન અને વહન બાબતે મુખ્યમંત્રી સહિત અનેક વિભાગોમાં રજૂઆત કરી મુખ્યમંત્રી,…
ભરૂચ શહેરના 3 લાખ જેટલા લોકોને ભર ઉનાળે આગામી 15 દિવસ સુધી એક ટાઈમ પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગર પાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે રો-વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ…
તરસાડી કોસંબા ખાતે ઓએનજીસી , રોટરી અંકલેશ્વર અને જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને મફત ઓપરેશન શિબિરનું સફળ આયોજન
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ તા. ૨૭ માર્ચ, ૨૦૨૫ રવિવારના રોજ માંગરોળ તાલુકાની સાયન્સ અને કોમર્સ કોલેજ…
ભારત વિકાસ પરીષદ- અડાજણ શાખા ના ૨૦૨૫-૨૬ ની વાર્ષિક સાધારણ સભા અને પદગ્રહણ શપથવિધિ સંપન્ન થઈ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ સેવા સાથે સંસ્કારનું પણ સિંચન થાય તેવા સંકલ્પ સાથે ભારત વિકાસ પરીષદ-…
અંકલેશ્વરમાં કોલેજ જતાં બે મિત્રનો કરુણ અંત:NH-48 પર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતાં દઢાલ ગામના બે યુવાનનું મોત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. કોસંબાની કોલેજમાં અભ્યાસ કરતા…
ઘૂસણખોરી કરી ભારતમાં આવ્યાં હોવાનો ખુલાસો:ભરૂચમાં 1,000 શંકાસ્પદોની તપાસ બાદ 29 બાંગ્લાદેશીઓ સામે અટકાયતી પગલાં
સમીર પટેલ, ભરૂચ પહેલગામમાં આતંકવાદી હૂમલા બાદ ગુજરાતમાં ઘુસણખોરોને શોધીને ડીપોર્ટ કરવાની કવાયત ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ પોલીસે…
અંકલેશ્વરમાં ચોરીના ભંગારનો જથ્થો ઝડપાયો:250 કિલો લોખંડના સળિયા સાથે SOGએ 4 શખ્સોને ઝડપ્યા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં પોલીસે શંકાસ્પદ ભંગારના વેચાણના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભરૂચ એસઓજીની ટીમને બાતમી મળી…
ભરૂચ જિલ્લાના શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025 અંતર્ગત સન્માન કરાયું
સમીર પટેલ, ભરૂચ હાંસોટ તાલુકાના બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર અશોકકુમાર જયંતિલાલ પટેલ તેમજ હાંસોટની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીનું માધવ…
ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીનો ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ એક સંમેલનનુ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની…










