BHARUCH
બોર્ડની પરીક્ષાના મુંઝવતાં પ્રશ્નોનું હવે વીડિયોના માધ્યમથી સમાધાન, ક્યુઆર કોડ સ્કેન કરતાં જ વિષય નિષ્ણાતના વીડિયો જોવા મળશે
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થીને મુઝવતા સવાલોનો અંત લાવવા શિક્ષણ વિભાગે નવતર…
પોલીસકર્મી સાયબર ક્રાઈમનો ભોગ બન્યો..! ભરૂચના કોન્સ્ટેબલને એકાઉન્ટ KYC કરવાનું કહી ગઠિયાએ 6 લાખની છેતરપિંડી કરી નબીપુરમાં ફરિયાદ નોંધાઈ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ પોલીસ હેડ કવાટર્સના કોન્સ્ટેબલને KYC અપડેટના નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી ₹5.99 લાખનો ચૂનો ચોપડ્યો છે.…
ભરુચ જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે વર્ષની અંતિમ લોક અદાલત યોજાઇ..
સમીર પટેલ, ભરૂચ 11 હજાર પેન્ડિંગ સહિત અન્ય 15 હજાર કેસ સમાધાન માટે મુકાયા.. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા…
નેત્રંગ મામલતદારે રોયલ્ટી વગર રેતીનું વહન કરતી ત્રણ ટ્રકો ઝડપી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૩/૧૨/૨૦૨૪ નેત્રંગ તાલુકામા રેત માફિયા તેમજ ભુમાફિયાઓ થકી રોયલ્ટી ચોરી કરી રેતી,માટી,કપચી વિગેરે ખનીજ નુ…
ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત
સમીર પટેલ, ભરૂચ ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં…
ભરૂચમાં સેફ્ટી વગર 65 ફુટ ઉંચી ટાંકીનું કલરકામ કરતા જોવા મળ્યાં, સુપરવાઈઝરે કહ્યું- ‘કઈ થઈ જાય તો મરી જાવાના શું કરવાનું’
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગરપાલિકાની ડુંગરી વિસ્તારની પાણીની ટાંકીના કલર કામગીરી કરતાં બે કામદારો જીવના જોખમે કામગીરી કરતાં કેમેરામાં કેદ…
ભરૂચ જિલ્લામાં બે વર્ષમાં જ 38,772 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર થકી છેલ્લા ચાર વર્ષમાં 1.51 કરોડ આવક
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં 38,772…
ઝઘડિયામાં ગુનાહિત ભૂતકાળ ધરાવતાં 90 આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી
સમીર પટેલ, ભરૂચ ગુનાખોરી છોડી સામાન્ય જીવન જીવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક દ્વારા કાયદો અને…
અંકલેશ્વરમાં લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય એ માટે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પનું આયોજન
સમીર પટેલ, ભરૂચ લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે…
શુક્લતીર્થ નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનથી ચાર લોકોના મોત મામલે ફરિયાદ
શુક્લતીર્થની ઘટનામાં કલેક્ટર-ભૂસ્તર વિભાગને માનવ અધિકારની નોટિસ ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે નવેમ્બર મહિનામાં મેળો યોજાયો હતો. તે સમયે ભરૂચના…










