BHARUCH
કાવી હોમગાર્ડ યુનિટ માં આજે હોમગાર્ડ સ્થાપના દિન 62 માં વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી
કાવી હોમગાર્ડ યુનિટ માં આજે હોમગાર્ડ સ્થાપના દિન 62 માં વર્ષ નિમિત્તે કાવી હોમગાર્ડ યુનિટ ના હોમગાર્ડ જવાનો તેમજ કાવી…
ઝઘડિયા તાલુકાના અવિધા સ્વામિનારાયણ મંદિર ખાતે વચનામૃત જયંતિની ઉજવણી કરવામાં આવી
ઝઘડિયા તાલુકાના અવિધા સ્વામિનારાયણ મંદિર ખાતે વચનામૃત જયંતિની ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે વડતાલ તાબાના સ્વામિનારાયણ…
ઝઘડિયા તાલુકાના જેસપોર થી દરિયા સુધીનો માર્ગો નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું
ઝઘડિયા તાલુકાના જેસપોર થી દરિયા સુધીનો માર્ગો નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું જેસપોર થી દરિયા…
અંકલેશ્વર GIDCમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત, જે.બી. કેમિકલ એન્ડ ફાર્મા કંપનીમાં ગેસ ગળતરના કારણે મોત થયાની આશંકા, પરિવારની યોગ્ય વળતરની માગ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જે.બી. કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. અંકલેશ્વરની…
અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં રોડની બાજુ પર પાર્ક કરેલ રીક્ષામાં આગ લગાડી દેવાઈ, ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રીક્ષાને બે ઈસમોએ અંગત અદાવતે સળગાવી દીધી હોવાની…
ઝઘડિયામાં ખાણીપીણીના ધંધા પર સૌથી વધુ અસર: રસ્તાનું નવીનીકરણ અને પાણીનો છંટકાવ કરવા માગ
સમીર પટેલ, ભરૂચ ઝઘડિયા ચાર રસ્તાથી ડેપો સુધી ઉડતી ધૂળ સ્થાનિક લોકો અને વેપારીઓ ત્રસ્ત બન્યા છે. બે કીલોમીટર જેટલો…
અંકલેશ્વરમાં કંપનીની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર જીઆઇડીસીની અમસલ કેમ કંપની બહાર પાર્કિગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે વાહન ચોરને…
જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર તથા…
ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે ખારવા અને માછી સમાજે ખોલ્યો મોરચો, ભરૂચ જિલ્લાના સમસ્ત ખારવા સમાજ તેમજ હાંસોટી માછી સમાજે જન આક્રોશ રેલી કાઢી આવેદન પાઠવ્યું..
સમીર પટેલ, ભરૂચ ભરૂચના શુકલતીર્થ ખાતે મેળામાં 15 મી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના ત્રણ લોકો ડૂબી જતા મોત નિપજ્યા…
ભરૂચ: જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિ. કમિશનર તરીકે બદલી, જાણો કોણ છે. ભરૂચના નવા કલેક્ટર.!
સમીર પટેલ, ભરૂચ ગુજરાત સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી છે,…










