BHARUCH
ભરૂચમાં કિન્નર સમાજના અખાડે બહુચર માતાજીના પ્રાગટય દિવસે ભવ્ય આનંદનો ગરબો યોજાયો
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં આવેલા કિન્નર સમાજના અખાડે માગશર બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી.જેમાં આસપાસના લોકોએ…
અંકલેશ્વરની ડેટોક્સ કંપનીને ક્લોઝર નોટીસ ફટકારી:ગઈકાલે બ્લાસ્ટમાં 4 કામદારોના મોત થયા હતા, કંપની મૃતકોનાં પરિવારજનોને રૂ.30-30 લાખનું વળતર ચૂકવશે
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં ફીડ ટેંકમાં રેલીંગ પર વેલ્ડીંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર કામદારોના…
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાંથી ચોરીની એક્ટીવા ગાડી સાથે એક ઇસમને ઝડપી લીધો
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાંથી ચોરીની એક્ટીવા ગાડી સાથે એક ઇસમને ઝડપી લીધો એક વર્ષ અગાઉ નેત્રંગના…
ભરૂચના અયોધ્યા નગરના મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો, ડ્રોવરમાંથી સોના- ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ 22.69 લાખની ચોરી કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ આગળની ગ્રીલનો નકુચો તોડી મકાનમાં…
ભરૂચ હાઇ ટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધમાં ભરૂચ અને વાગરા તાલુકા ના ખેડૂત સમાજે ભરુચ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઇ ટેન્શન લાઇન ઉભી…
ભરૂચ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોનો વિરોધ, ધરણા સહિત રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવાયું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ હિન્દુ સમાજ દ્વારા આજરોજ શક્તિનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેકટરને આયોજનપત્ર…
ભરૂચના ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ભૂલકા મેળો યોજાયો.
સમીર પટેલ, ભરૂચ ભરૂચના ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું..આ ભૂલકાં…
સામાજિક વનીકરણ વિભાગ રેન્જ જંબુસર દ્વારા બીએપીએસ મંદિર પાટણમાં વન કુટીર નું ખાતમુહુર્ત કરાયું
સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ જંબુસર દ્વારા જંબુસર પંથકમાં વખતો વખત વૃક્ષારોપણ,તુલસી છોડ વિતરણ આર એફ ઓ ની મનિષાબેન આહીરના…
ઝઘડિયા તાલુકામાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝો અને બેફામ દોડતા વાહનો અટકાવવા ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ
ઝઘડિયા તાલુકામાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝો અને બેફામ દોડતા વાહનો અટકાવવા ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ ધારાસભ્યએ કાર્યકરો સાથે રાજપારડીથી…
અંકલેશ્વરની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં વેલ્ડીંગ વેળા બ્લાસ્ટમાં ચારના મોત, એક કામદારનો મૃતદેહ કંપની બહાર ફંગોળાયો
સમીર પટેલ, ભરૂચ ઘટનાને લઇ પોલીસ, ફાયર એન્ડ સેફટી સહીત એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું…










