BHAVNAGAR
પાલીતાણા માર્કેટીંગ યાર્ડ,૫ દિવસ બંધ રહેશે રામનવમી માર્ચ એન્ડિગ અને બેંક રજાને કારણે હરાજી સ્થગિત રહેશે
પાલીતાણા માકેટિંગ યાર્ડ માં આગામી તારીખ ૨૬ માર્ચ ના રોજ રામનવમી ના દીવસે એક દિવસ રજા રહેશે તેમજ માર્ચ એન્ડિંગના…
સમરસ હોસ્ટેલ ભાવનગરમાં ભોજનમાં પ્લાસ્ટિક મળતા વિવાદ
ભાવનગરના સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે પીરસવામાં આવેલા ભોજનમાં પ્લાસ્ટિકનો કચરો મળતા વિવાદ ઉભો થયો છે. ગઈ કાલે રાત્રે તેમજ આજે…
ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કોઇ અગમ્ય કારણોસર આગ
ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કોઇ અગમ્ય કારણોસર આગ બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા…
અફવા ને પગલે પાલીતાણા શહેર ના પેટ્રોલ પંપો પર લાગી લાબી કતારો
ગુજરાત રાજ્ય મા ફેલાઈ રહેલી અફવા ને પગલે પાલીતાણા શહેર ના તમામ પેટ્રોલ પંપ પર સાંજ થી પેટ્રોલ પંપ પર…
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓથી સર્જાયો હાહાકાર !!!
ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ અંગેની અફવાઓના કારણે અચાનક ગભરાટનું માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયામાં ફેલાયેલા સંદેશાઓને પગલે…
પાલીતાણા મા ભારે પવન સાથે કમોસમી વરસાદ માં એક આધેડ નું તળેટી રોડ પર ઝાડ પડતા મોત થયું
પાલીતાણા મા ભારે પવન સાથે કમોસમી વરસાદ માં એક આધેડ નું તળેટી રોડ પર ઝાડ પડતા મોત થયું હવામાન ખાતાની…
શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઑ ને કરવામાં આવતી હેરાનગતિ અંગે રાવ
યુવક કોંગ્રેસ તેમજ એન એસ યુ આઈ ભાવનગર દ્વારા શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઑ ને કરવામાં આવતી હેરાનગતિ જેમ…
પાલિતાણા ખોજા મસ્જિદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શોકસભામાં પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
પાલિતાણા ખોજા મસ્જિદ ખત્રીવાડ ચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયતુલ્લાહ ખામેનાઈ સાહેબ, અને ૧૬૫ માસુમ દીકરીઓ જે શહીદો ની…
પાલીતાણામાં પૂજ્યબાપુની રામકથાનું આયોજન, ભૂમિપૂજન અને સંતદર્શન યાત્રા યોજાઈ
મોરારીપાલિતાણામાં આગામી 18 થી 26 એપ્રિલ શ્રી કૈલાસટેકરી, સગાપરા ધાર ખાતે પૂજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા…
થરા મા પીએમ શ્રી અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
થરા મા પીએમ શ્રી અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ…










