CHHOTA UDAIPUR
-
-
બોડેલી તાલુકામાંથી ચોરીથયેલી ઇકો કાર ગોધરા LCB એ ગણતરીના દિવસો મા જ ઉકેલ્યો ભેદ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં નૂરાની મસ્જિદ નજીકથી થોડા દિવસો પહેલા ચોરી થયેલી Eeco કાર મળી આવી છ બોડેલી…
-
બોડેલી અલીપુરા ડેપો સામે ના વિસ્તારમાં બોડેલી નગરપાલિકા બન્યું ત્યારથી જ કચરાની ગાડી આવતી નથી લોકો ત્રાહિમામ રોગચાળા નો ભઈ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા નવીનગરી વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી કચરો ઉઠાવવા માટે નગરપાલિકાનું ટ્રેક્ટર ન આવતા રહીશો ભારે મુશ્કેલીનો સામનો…
-
-
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 3જેટલી અરજીઓનો સંતોષકારક નિકાલ કરતા કલેક્ટર ગાર્ગી જૈન
છોટાઉદેપુર ખાતે મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગારગી જૈનના અધ્યક્ષસ્થાને “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન…
-
-
બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામે દીપડાની એન્ટ્રી એક પશુ નો શીકાર ગ્રામજનોમાં ભયનો માહોલ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય અને દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે પ્રાપ્ત માહિતી મુજબ,…
-
કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલા નુકશાન ની તાગ મેળવતા છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન
વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર અને સોયાબીન પાકને નુકસાન થયું છે. જિલ્લામાં કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વરસાદથી નુકસાન થયેલ ખેતરની મુલાકાત…
-
બોડેલીમાં યુવકનો નર્મદા નહેરમાં મૃતદેહ મળી આવ્યોઃ પ્રેમપ્રકરણને કારણે ઝંપલાવ્યાની શંકા મૃતકના ભાઈનો આરોપ, “આ આત્મહત્યા નહીં, હત્યા છે”
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુર ખોસના નિવાસી નિતેશ રાઠવા નામના યુવકે પ્રેમપ્રકરણને કારણે ત્રણ દિવસ પહેલા નર્મદા નહેરમાં ઝંપલાવ્યું હોવાનું…
-
બોડેલી જલારામ મંદિર નો તકતી વિવાદ મામલતદાર ને આવેદન આપતાજ પંચોની રૂબરૂમાં તખતી હટાવાઈ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ જલારામ મંદિર પર ભ્રષ્ટાચારના સંકેતો સાથે તખ્તી લગાવવાના બનાવથી સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે…